
પતિના માનસિક ત્રાસથી કંટાળેલી મહિલાએ અભયમ હેલ્પલાઈનનો સહારો લીધો
ડીંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પતિ દ્વારા થતા માનસિક ત્રાસ, અપશબ્દો અને ઘરેલુ વિવાદોથી પરેશાન થઈ અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. મહિલાના જણાવ્યા મુજબ પતિ

પાવાગઢમાં વરસાદી કહેર: ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે શ્રદ્ધાળુઓના મોત, બચાવ કામગીરી ચાલુ
પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢમાં શુક્રવારે વહેલી સવારે ભારે વરસાદ વચ્ચે દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ડુંગર પરથી અચાનક ભારે પથ્થરો ધસી પડતાં બે શ્રદ્ધાળુઓના મોત થયા

ગુજરાતની બે મેડિકલ કોલેજમાં રેગિંગનો મોટો વિવાદ : 9 રેસિડન્ટ ડોક્ટર સસ્પેન્ડ, તપાસ માટે સમિતિ રચાઈ
ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં રેગિંગના ગંભીર મામલાએ ફરી ચર્ચા જગાવી છે. અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ અને ભાવનગરની સર ટી. ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના કુલ નવ રેસિડન્ટ ડોક્ટરોને

હનીટ્રેપનો ભાંડો ફૂટ્યો: પૂર્વ સરપંચ અને પત્રકાર સહિત ત્રણ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર યુવતી રાજસ્થાનથી પકડાઈ
બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) અને વડગામ પોલીસે હનીટ્રેપ અને ખંડણીના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે

પ્રેમ સંબંધની અદાવતમાં 5 વર્ષની માસૂમની હત્યા, કુટુંબી કાકાએ અપહરણ બાદ ગળું દબાવી મારી નાંખી
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીષાણા ગામમાં પાંચ વર્ષની માસૂમ બાળકીની અપહરણ બાદ હત્યાની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધો છે. પોલીસ તપાસમાં ખુલાસો

ભાવનગરમાં સિંહના કથિત હુમલામાં યુવકનું મોત, પંથકમાં ભયનો માહોલ
ગુજરાતમાં સિંહોના માનવ વસાહતો તરફ વધતા સંચાર અને હુમલાની ઘટનાઓ વચ્ચે ભાવનગર જિલ્લામાં વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. અમરેલીમાં પરપ્રાંતીય મજૂર પર થયેલા

બરૂમાળ ગામે કાચું મકાન તોડી પાકું અને મોટું મકાન બનાવવા બાબતે મારામારી થઈ
વલસાડ જિલ્લાનાં બરૂમાળ ગામનાં ગુરુધામ ફળિયામાં છોટુભાઈ મનુભાઈ ગાવિત તેમની પત્ની રાધાબેન, પુત્રી પ્રજ્ઞાબેન અને પુત્ર પ્રતીક સાથે રહે છે. તેમની માલિકીની જમીનમાં ગુલાબભાઈ જીવલયાભાઈ

વાપીનાં ગુંજન વિસ્તારમાં જૂની અદાવતે યુવક પર હુમલો
વલસાડ જિલ્લાનાં વાપીનાં ગુંજન વિસ્તારમાં જૂની અદાવતે એક યુવક પર હુમલો થયો હતો. જે બાબતની પોલીસ ફરિયાદ અનુસાર, રાજેશભાઈ પટેલ અને પડોશમાં રહેતા રાજેશ બાબુભાઈ

નવસારી LCB પોલીસે મજીગામ ખાતેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ચારની ધરપકડ કરી
નવસારી LCBના પીઆઈ સહિતનો સ્ટાફ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલ મજીગામ ખાતે

જલાલપોરના પોંસરા ગામે ૩૪ વર્ષીય યુવકનો આપઘાત, પોલીસ તપાસ શરૂ
નવસારી જિલ્લાનાં જલાલપોર તાલુકાનાં મરોલી બજાર મહુવર રાજા ફળિયામાં રહેતા યુવકે અગમ્ય કારણસર પોતાના હાથે ગળા ઉપર ચાકુ ફેરવી આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી


