
પ્રેમ સંબંધની અદાવતમાં 5 વર્ષની માસૂમની હત્યા, કુટુંબી કાકાએ અપહરણ બાદ ગળું દબાવી મારી નાંખી
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીષાણા ગામમાં પાંચ વર્ષની માસૂમ બાળકીની અપહરણ બાદ હત્યાની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધો છે. પોલીસ તપાસમાં ખુલાસો

ભાવનગરમાં સિંહના કથિત હુમલામાં યુવકનું મોત, પંથકમાં ભયનો માહોલ
ગુજરાતમાં સિંહોના માનવ વસાહતો તરફ વધતા સંચાર અને હુમલાની ઘટનાઓ વચ્ચે ભાવનગર જિલ્લામાં વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. અમરેલીમાં પરપ્રાંતીય મજૂર પર થયેલા

બરૂમાળ ગામે કાચું મકાન તોડી પાકું અને મોટું મકાન બનાવવા બાબતે મારામારી થઈ
વલસાડ જિલ્લાનાં બરૂમાળ ગામનાં ગુરુધામ ફળિયામાં છોટુભાઈ મનુભાઈ ગાવિત તેમની પત્ની રાધાબેન, પુત્રી પ્રજ્ઞાબેન અને પુત્ર પ્રતીક સાથે રહે છે. તેમની માલિકીની જમીનમાં ગુલાબભાઈ જીવલયાભાઈ

વાપીનાં ગુંજન વિસ્તારમાં જૂની અદાવતે યુવક પર હુમલો
વલસાડ જિલ્લાનાં વાપીનાં ગુંજન વિસ્તારમાં જૂની અદાવતે એક યુવક પર હુમલો થયો હતો. જે બાબતની પોલીસ ફરિયાદ અનુસાર, રાજેશભાઈ પટેલ અને પડોશમાં રહેતા રાજેશ બાબુભાઈ

નવસારી LCB પોલીસે મજીગામ ખાતેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ચારની ધરપકડ કરી
નવસારી LCBના પીઆઈ સહિતનો સ્ટાફ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલ મજીગામ ખાતે

જલાલપોરના પોંસરા ગામે ૩૪ વર્ષીય યુવકનો આપઘાત, પોલીસ તપાસ શરૂ
નવસારી જિલ્લાનાં જલાલપોર તાલુકાનાં મરોલી બજાર મહુવર રાજા ફળિયામાં રહેતા યુવકે અગમ્ય કારણસર પોતાના હાથે ગળા ઉપર ચાકુ ફેરવી આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી

પલસાણાનાં જોળવા ગામનાં એક બંધ મકાનમાંથી રૂપિયા ૨.૭૫ લાખનો દારૂનો જથ્થો મળ્યો
સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં જોળવા ગામના એક બંધ મકાનમાં ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલો રૂપિયા ૨.૭૫ લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. મળતી

માંગરોળનાં મોટા બોરસરા ગામની સીમમાં અજાણ્યા રાહદારીનું અકસ્માતમાં મોત નીપજ્યું
સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં મોટા બોરસરા ગામે નવાપરા પાસે કીમથી કીમ ચાર રસ્તા તરફ જતા રોડ પરથી એક અજાણ્યો રાહદારી પસાર થઈ રહ્યો હતો. તે

બારડોલીનાં બાબેન-અસ્તાન રોડ પર ટેમ્પોની ટક્કરી મોપેડ બાઈક ચાલકનું મોત નીપજ્યું
બારડોલી તાલુકાનાં બાબેન ગામે તળાવ પર મિત્રો સાથે કરવા આવેલ સુરતનો યુવક તેની મહિલા મિત્રને બાઈક પર ખરવાસા ગામે મુકવા જતો હતો. તે સમયે બાબેન-અસ્તાન

ડોલવણ તાલુકાના પાટી ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ
(માહિતી બ્યુરો, તાપી) : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું


