Explore

Search

June 14, 2026

Contact us -7820092500

IAS Coaching
Gujarat

આનંદ જિલ્લાનાં ૨૫ મૃતકોનાં ડીએનએ મેચ થયા બાદ મૃતદેહ તેમના પરિવાજનોને સોંપવામાં આવશે

અમદાવાદ પ્લેન ક્રેશમાં આણંદ જિલ્લાના ૩૩ લોકોનાં મોત થયા હતા. જેમાં ૮ મૃતદેહ અમદાવાદ ખાતેથી લાવીને અંતિમ સંસ્કાર કરાયા છે. અન્ય ૨૫ મૃતકોના ડીએનએ મેચ

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં વધુ છ કેસ નોંધાયા

ગાંધીનગર શહેર અને સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે અને હવે તેનો સંક્રમણ ગ્રામ્ય વિસ્તારો સુધી પ્હોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના

Arrested : ચરસનાં જથ્થા સાથે એક યુવક પકડાયો

ગાંધીનગરના રેલ્વે સ્ટેશન પાસે પાકગમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડીને સુરતના શખ્સને ચરસના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો અને ૫૯ હજારનો મુદ્દામાલ જપ્ત

શેત્રુંજી ડેમ 100 ટકા ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાંને એલર્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે ગત મોડી રાત્રે 2થી 4 વાગ્યા સુધીના બે કલાકમાં બોટાદમાં 4 ઈંચ નોંધાયો છે, જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં

Latest News Gujarat : રાજ્યમાં આગામી સાત દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના

રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી મેઘરાજા ધડબટાડી બોલાવી રહ્યા છે. એવામાં હવામાન વિભાગે આવનારા સાત દિવસની હવામાનની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, મંગળવારે અને

પાયલટ કેપ્ટન સુમિત સભરવાલનો પાર્થિવ દેહને મુંબઈ લાવી અંતિમ સંસ્કાર કરાયા

અમદાવાદમાં તારીખ 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થયેલા એર ઈન્ડિયાના વિમાનના પાયલટ કેપ્ટન સુમિત સભરવાલનો પાર્થિવ દેહ મંગળવારે મુંબઈ લાવવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, સુમિત

Latest News Ahemdabad : આજે બપોરનાં 2 વાગ્યા સુધીમાં 162 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા

ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરાઈ રહી છે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ હતી,

ભારે વરસાદનાં કારણે આવતીકાલે ભાવનગર જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે

ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મેઘ મહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની

અમદાવાદમાં ત્રણ માળની જર્જરિત રહેણાક ઈમારતનો એક હિસ્સો ધરાશાઈ થયો

અમદાવાદનાં શાહીબાગના દૂધેશ્વર વિસ્તારમાં મોદીની ચાલી અને મહાકાળી મંદિર નજીક આવેલી ધર્મી સોસાયટીમાં ત્રણ માળની જર્જરિત રહેણાક ઈમારતનો એક હિસ્સો મંગળવારે ધરાશાયી થઈ ગયો હતો.

Latest News Tapi : કાર અડફેટે બાઈક ચાલક ઘાયલ

વ્યારાનાં ઉનાઈ નાકા ચાર રસ્તા પાસે જાહેર રોડ ઉપર કાર અડફેટે આવતાં બાઈક સવાર શખ્સ પડી જતાં તેમને શરીરે ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે

Advertisement
error: Content is protected !!