
Committed Suicide : પ્રેમમાં દગો મળતા યુવતીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
જામનગર જિલ્લાના ધ્રોલમાં 32 વર્ષિય યુવતીનો ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પ્રેમીએ લગ્ન કરવાની હા પાડ્યા પછી ફરી જતાં આપઘાત કર્યાનું

દરિયામાં ભારે પવન અને કરંટ હોવાથી ગોમતી ઘાટ અને ગાયત્રી મંદિર પાસે સિક્યુરીટી તૈનાત
રાજ્યમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. 30થી 40

હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ અને દ્વારકામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ થશે. 30થી 40 કિ.મી પ્રતિ કલાકની

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાનાં 209 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો
રાજ્યમાં ગતરોજ સાંજ સુધીમાં 115 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આણંદના બોરસદમાં સૌથી વધુ 3.43 ઈંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલનાં ગોધરામાં 2.8 ઈંચ વરસાદ તો ભચાઉમાં

નખત્રાણામાં પાણીની આવક થતાં તરા ડેમ ઓવરફ્લો થયો
કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. જેમાં માંડવી, અંજાર અને ગાંધીધામમાં આ દિવસોમાં ભારે વરસાદનું જોર જોવા મળ્યું. વરસાદથી નદી નાળા છલકાયા હતા નખત્રાણામાં પાણીની

વરાછા પોલીસે આંગડીયા ચોરી અને લૂંટનાં ગુન્હાનાં બે આરોપીઓને ઝડપી પાડ્યા
સુરત શહેરની વરાછા પોલીસને મળી મોટી સફળતા મળી હતી. જેમાં વરાછા પોલીસે આંગડીયા ચોરી અને લૂંટનાં ગુન્હાનાં વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓને

ભારે વરસાદનાં કારણે ભેસ્તાનમાં મેઇન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી
સુરત શહેરમાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મોડી રાતથી વરસી રહેલા વરસાદના પગલે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતના ભેસ્તાનમાં કમર સુધી

Police Complaint : નિવૃત્ત અધિકારીના નામે છેતરપિંડી કરનાર ચાર સામે ગુન્હો દાખલ
ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓના નામે છેતરપિંડીની ઘટનાઓ વધતી હોય છે ત્યારે નિવૃત્ત આઇપીએસ અધિકારીના નામે છેતરપિંડી કરનાર મુંબઈના ત્રણ અને બેંગ્લોરના એક વ્યક્તિ સામે સેક્ટર ૭

Latest News Surat : પત્નીની હત્યા કરનાર આરોપી પતિ ઝડપાયો
સુરત જિલ્લાનાં માંડવીમાં પત્નીએ જમવામાં ઝેર ભેળવ્યુ હોવાની શંકા રાખીને પત્નીને ગળાટુંપો આપીને હત્યા કર્યા બાદ ફરાર પતિને કાગડાપીઠ પોલીસે બાતમીના આધારે એસટી સ્ટેશન ગીતામંદિરથી

Latest News Bhuj : નાગોર રેલવે બ્રિજ નજીક પાણીનાં ખાડા ડુબવાથી બે’નાં મોત
રાજ્યમાં ભારે વરસાદના પગલે નદીનાળા છલકાયા છે. જેના કારણે ડૂબવાની ઘટનાઓમાં બની રહી છે. આ દરમિયાન ભુજના નાગોર રેલવે બ્રિજ નજીક પાણીના ખાડા ડુબવાથી બે’ના


