Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching
Gujarat

Accident : ડમ્પર અડફેટે આવતાં બાઈક ચાલકનું મોત

ખેડા તાલુકાના ડામરી ગામના જગદીશભાઈ પ્રભાતભાઈ રાવળ બાઈક લઈ ચિત્રાસર સાસરીમાં પત્ની અને બાળકોને લેવા જવા નીકળ્યો હતો. દરમિયાન ઢઢાલ ભેરાઈ જવાના રોડ ઉપર ડમ્પરે

ખંભાત તાલુકામાં ત્રણ અને પેટલાદમાં બે ઈંચ વરસાદ ખાબક્યો

આણંદ શહેર સહિત જિલ્લામાં શનિવારે દિવસભર બફારા બાદ મોડી સાંજે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. જિલ્લાના ખંભાત તાલુકામાં ત્રણ અને

Court Order : પત્નીને ભરણ પોષણની રકમ નહિ ચુકવતા પતિને વધુ પાંચ વર્ષની સજા

આણંદના જીટોડિયા રોડ ખાતે હાલ રહેતા અને આગરવાળાના વતની પતિએ ભરણ પોષણની રકમ ન ચૂકવતા મહીસાગર ફેમિલી કોર્ટે આરોપીને પાંચ વર્ષ ઉપરની સાદી જેલની સજા

આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ પ્રી-મોન્સૂન ગતિવિધિઓ સક્રિય થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના

Latest News Gujarat : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આજે સાંજે અંતિમવિધિ થશે, રાજકોટમાં અંતિમ દર્શનની તૈયારીઓ શરૂ

અમદાવાદ ખાતે સર્જાયેલ વિમાન દુર્ઘનામાં તારીખ 12 જૂને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરો સહિત અત્યાર સુધીમાં કુલ 278 લોકોનાં દુ:ખદ નિધન થયું

સુરત જિલ્લામાં વાદળોનાં ગડગડાટ અને વીજળીનાં કડાકા સાથે મુશળધાર વરસાદ

દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો સહિતના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકા-ભડાકા સાથે 3.5

Plane crash : પ્લેન દુર્ઘટના બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા PMOની એક ઉચ્ચ-સ્તરીય ટીમ અમદાવાદ પહોંચી

અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં સર્જાયેલી ગોઝારી પ્લેન દુર્ઘટના બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા અને રાહત-બચાવ કાર્યોની દેખરેખ રાખવા માટે વડા પ્રધાન કાર્યાલય (PMO)ની એક ઉચ્ચ-સ્તરીય ટીમ અમદાવાદ

રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નિધનને પગલે આવતીકાલે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું 12 જૂન, 2025 નારોજ નિધન થયું હતું. તેમના અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન,

અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનાની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે

અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 વિમાન દુર્ઘટનાની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. દુર્ઘટના બાદ તરત જ ભારતની ફોરેન્સિક, FSL, ATS અને AAIB

Plane crash : હોસ્પિટલ પ્રશાસન તરફથી મહત્ત્વની સ્પષ્ટતાઓ ,પ્લેન ક્રેશના મૃતદેહ માટે પૈસાની માંગણી કરે, તો તે ફોન ફ્રોડ સમજજો!

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના પછી પીડિત પરિવારો પોતાના સ્વજનોના મૃતદેહ મેળવવા માટે અનેક પ્રકારની પ્રક્રિયાઓમાં પસાર થઈ રહ્યા છે ત્યારે આ પળોમાં કોઈ છેતરપિંડીનો ભોગ

Advertisement
error: Content is protected !!