
અહમદાવાદમાં ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે શુક્રવારે નગરયાત્રાએ નીકળશે
તારીખ 27 જૂનનાં રોજ ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે નગરયાત્રાએ નીકળશે. જેને લઈને મંદિર ટ્રસ્ટ તેમજ પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી

Court Order : રૂપિયાની લેતી દેતીમાં મિત્રની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી
ગાંધીનગર નજીક શાહપુરમાં ત્રણ વર્ષ અગાઉ રૂપિયાની લેતી દેતીમાં મૂળ રાજસ્થાનના યુવક દ્વારા સાથી મિત્રની છરી મારીને હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં પુરાવાઓ અને

સોજીત્રા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો
આણંદ જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં સવારથી વાદળો ઘેરાયેલા રહ્યા હતા. બપોર બાદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જિલ્લાનાં સોજીત્રા

નડિયાદ શહેર સહિત જિલ્લાનાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો
ખેડા જિલ્લામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. નડિયાદ શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ

સોનગઢ તાલુકાનો ડોસવાડા ડેમ છલકાયો
સોનગઢ તાલુકાના ડોસવાડા ગામ પાસે મીંઢોળા નદી પર બનાવવામાં આવેલો ડોસવાડા ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણોસર ડેમ છલકાઈ ગયો છે.ડેમના ઉપરથી વરસાદી પાણી વહી રહ્યાં

યુવાને ૭ વર્ષ પહેલા હથીયાર સાથેનો ફોટો સોશીયલ મીડીયામાં અપલોડ કર્યો હતો,ગુન્હો નોંધાયો
થાન તાલુકાના નવાગામ ગામે રહેતા યુવાને હથીયાર સાથેનો ફોટો સોશીયલ મીડીયામાં ૭ વર્ષ પહેલા અપલોડ કર્યો હતો. ત્યારે આ અંગેની થાન પોલીસને માહીતી મળતા પોલીસે

Election 2025 : ૭ તાલુકાઓમાં આજે યોજાશે મત ગણતરી
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ૨૨ જૂનના રોજ લેવાયેલી ગ્રામ પંચાયતોના ચૂંટણી અનુસંધાને આજે વ્યારા સહિત તમામ તાલુકા મથકે સવારે ૯ કલાકથી મત ગણતરી કરવામાં આવશે..

બારડોલીમાં અતિભારે વરસાદ : ચાર કલાકમાં 4.8 ઇંચ વરસાદ વરસતા જનજીવન પર અસર પડી
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર છે, ત્યારે આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં વરસાદ આફત બની તૂટી પડ્યો હતો. માત્ર 4 કલાકમાં 4.8

પંચમહાલ જિલ્લાનાં હડફ ડેમમાંથી પાણી છોડતા નીચાણવાળા વિસતારને એલર્ટ કરાયા
રાજ્યમાં ચોમાસુ જામ્યુ છે. રાજ્યભરમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યાર ભારે વરસાદના કારણે પંચમહાલ જિલ્લામાં આવેલા હડફ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં

Latest News Surat : છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં વરસાદી પાણીનો ભરાવો થયો, શહેરનાં મોટાભાગનાં વિસ્તાર જળબંબાકાર થઈ
સુરત શહેર છેલ્લા બે દિવસથી જળબંબાકાર થઈ ગયું છે. જયારે છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ત્યારબાદ આજે ફરી


