Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching
Today in Focus

નિઝર તાલુકા પંચાયત માંથી વિકાસના કામો પુર્ણ થયા બાદ પણ બીલો ચુકવવામાં વિલંબ

તાપી જિલ્લાના નિઝર તાલુકા પંચાયત માંથી વિકાસના કામો પુર્ણ થયા બાદ પણ બીલો ચુકવવામાં વિલંબ થતો હોવાથી નવા કામો ચાલુ કરવામાં અવરોધ આવી રહ્યાના આક્ષેપ

સોનગઢ ખાતે યોજાયેલી જન આક્રોશ રેલીમાં આદિવાસી સમાજનો ભારે ઉમળકો

તાપીના સોનગઢ ખાતે આદિવાસી સમાજ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આદિવાસીઓ પર થઈ રહેલા દમનના આક્ષેપો સામે ભારે વિરોધ વ્યક્ત

Tapi : આગમી ૦૬-સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને અનુલક્ષીને વૈકલિક માર્ગોનો ઉપયોગ કરવા અંગે જાહેરનામું

આગામી તા.૦૬ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનની શોભાયાત્રા વ્યારા નગરમાંથી નીકળશે અને તેમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો જોડાશે, ટીચકીયા, તા.સોનગઢ ખાતે આવેલ, ઝાંખરી નદીના ઓવારા

બિલ્ડીંગ ના સાતમા માળેથી પટકાતાં તરુણનું મોત

સુરતના પાલ ખાતે પ્રમુખ અમાયા નામની નવી બંધાતી બિલ્ડીંગ ના સાતમા માળેથી બેલેન્સ ગુમાવતા નીચે પટકાયેલા કિશોરનું મોત થયું હતું. કિશોર કાકા સાથે કન્ટ્રક્શનની સાઇટ

સુરત શહેરમાં વકરેલા પાણીજન્ય રોગચાળાથી બાળક સહિત વધુ બેના મોત

સુરત શહેરમાં પાણીજન્ય રોગચાળાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. ડીંડોલીમાં બે વર્ષના બાળક અને પાંડેસરામાં પરિણીતાનું તાવ અને ઊલટીની બીમારીમાં સપડાતા મોત થયું હતું. પ્રાપ્ત

૨૦ દિવસની બાળકીને સ્તનપાન બાદ ઊંઘમાં મોત

સુરતના પાંડેસરામાં માતાએ તેની ૨૦ દિવસની બાળકીને સ્તનપાન કરાવ્યા બાદ સુવડાવી દીધી હતી. દરમિયાન બાળકીની શ્વાસ નળીમાં દૂધ ફસાઈ જતાં તેનું મોત થયું હતું. પ્રાપ્ત

ઉમરપાડામાં પ્રેમીના ઘરે રહેતી તરૂણીનો ફાંસો ખાઈ રહસ્યમય આપઘાત

સુરત શહેરના ઉમરવાડા, નવા કમેલા ખાતે આવેલા રાજીવ નગરમાં પ્રેમી સાથે રહેતી 16 તરુણીએ ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. તરુણીએ કયા સંજોગોમાં આપઘાત

સુમુલ ડેરીમાં ટેન્ડર વગર ફળાઉ રોપાનું કામ સોંપી દેવાતું હોવાના કૌભાંડની આશંકા

સુમુલ ડેરી (સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ)માં ટેન્ડર પ્રક્રિયા વગર ફળાઉ રોપાનું કામ સોંપવામાં પાછળ કથિત ગેરરીતિની તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહીની માંગ

Trending News Tapi : નિઝરની આ મહિલાએ ખોટા દાખલા, ખોટું પેઢીનામુ રજુ કરી જમીનમાં ખોટી વારસાઈ કરાવી,પોલીસ ફરિયાદ

નિઝર તાલુકામાં ખોટા પુરાવાઓ રજુ કરીને જમીનોમાં ખોટી રીતે નામ દાખલ કરી જમીન પચાવી પાડવાનું ષડ્યંત્ર ઉજાગર થયું છે,નિઝર તાલુકાના દેવાળા ગામની સીમમાં આવેલ જમીનમાં

ઉકાઈ ડેમના 7 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા, ડેમની સપાટી હાલ 335.93 ફૂટે પહોંચી

વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા તંત્ર દ્વારા ડેમના 7 દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. તારીખ 29મી ઓગસ્ટ ના રોજ

Advertisement
error: Content is protected !!