
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં કુલ 20 નદી પુલમાંથી 12નું નિર્માણ પૂર્ણ
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં કુલ 20 નદી પુલમાંથી 12નું નિર્માણ પૂરું થઈ ગયું છે. અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ બુલેટ

મા આશાપુરાના જગવિખ્યાત સ્થાનક એવા માતાના મઢમાં મેરૈયા યાત્રા નીકળી
કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના દયાપર ખાતે આવેલા મા આશાપુરાના જગવિખ્યાત સ્થાનક એવા માતાના મઢમાં પરંપરાગત માતાજીની મેરૈયા આરતી બાદ વાજતે ગાજતે મઢ જાગીર અધ્યક્ષ તેમજ

હોસ્પિટલમાં દિવાળીના દિવસે 19 બાળકોના જન્મ થયો
સુરતની એક હોસ્પિટલમાં દિવાળીના દિવસે 19 બાળકોના જન્મ થયો છે. એક જ દિવસમાં 19 શિશુઓના જન્મથી હોસ્પિટલ બાળકોની કિલકીલારીઓથી ગુંજી ઉઠી હતી. 19 પ્રસૂતિમાં 10

ડાકોર મંદિરની આસપાસના ગામના નાગરિકોએ ભગવાન રણછોડરાયને ધરાવેલ અન્નકૂટની લૂંટ ચલાવી
ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરમાં પરંપરાગત રીતે અન્નકૂટ લૂંટવામાં આવ્યો હતો. જેમાં ડાકોર મંદિરની આસપાસના 80 ગામના નાગરિકોએ ભગવાન રણછોડરાયને ધરાવેલ અન્નકૂટની

૧૪૦ પક્ષી નિરીક્ષકોએ કચ્છમાં ૨૩૦ જેટલી વિવિધ પ્રજાતિના પક્ષીઓ નોંધ્યા
અનેક ભૈગૌલિક સંપદાઓથી સમૃદ્ધ ભાતીગળ પ્રદેશ કચ્છ પરથી પસાર થતાં રૂપકડાં પ્રવાસી પક્ષીઓએ આ રણપ્રદેશ પરથી તેમનો પસાર થવાનો રૂટ બદલ્યો હોવાનું તાજેતરમાં પક્ષી નિરીક્ષકો

હડ્ડપન નગરીના વધુ વિકાસ માટેનો એક્શન પ્લાન આગામી પખવાડિયામાં રજૂ કરવા આદેશ !
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવાયેલા ૫ હજાર વર્ષથી જૂના પુરાતન સ્થળ ધોળાવીરાની ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જરૂરી દરકાર લેવામાં આવતી ન હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ

દિવાળીના તહેવારોમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને ગુજરાત પોલીસ મેમો નહીં આપે,કારણ જાણો
દિવાળીના તહેવારોમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને ગુજરાત પોલીસ મેમો નહીં આપે, તેના બદલે વાહનચાલકોને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ અને ગુલાબનું ફુલ આપીને સમજાવવામાં આવશે. જેમાં

કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. દરમિયાન ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 280 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું

1 લી નવેમ્બરના રોજ પંચાયત અને બોર્ડ/નિગમ સહિતની સરકારી કચેરીઓમાં રજા
ગુજરાત સરકારે શુક્રવાર, 1 લી નવેમ્બરના રોજ પંચાયત અને બોર્ડ/નિગમ સહિતની સરકારી કચેરીઓમાં રજા જાહેર કરી છે. આ તારીખના સ્થાને, શનિવાર, 9 નવેમ્બરના રોજ સરકારી

વર્ગ-૪ના કર્મચારીઓને ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય
દિવાળી ટાણે રાજ્ય સરકારના એક નિર્ણયથી સરકારના અનેક નાના કર્મચારીઓની દિવાળી સુધરી છે. સરકારે દિવાળીના તહેવારને લઈને વર્ગ-૪ના કર્મચારીઓને ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો


