Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching
Positive

Good news : સરકાર રાજ્યમાં ત્રણ નવા જિલ્લાની કરી શકે છે જાહેરાત

હાલ ગુજરાતના 33 જિલ્લાઓમાં નવા ત્રણ જિલ્લાઓનો સમાવેશ થઈ શકે છે. સરકાર રાજ્યમાં ત્રણ નવા જિલ્લાની જાહેરાત કરી શકે છે. હાલ રાજ્યમાં નવા 3 જિલ્લાઓ

ડોલવણ તાલુકા ચૌધરી સમાજ સેવા ટ્રસ્ટ ડોલવણ ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ડોલવણ તાલુકા ચૌધરી સમાજ સેવા ટ્રસ્ટ ડોલવણની વાર્ષિક સાધારણ સભા તાલુકાના ધાર્મિક સ્થળ ગુસ્માય માતાના મંદિરેના પરિસરમાં આવેલ હોલમાં રાખવામાં આવી હતી,આ બેઠકમાં ગુજરાત પ્રદેશના

રાજ્યના આ જિલ્લામાં નવરાત્રીમાં પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત

રાજ્યમાં આગામી 3જી ઓકટોબરથી સૌથી મોટો નવરાત્રી મહોત્સવનો પ્રારભં થવાનો છે. નવરાત્રી દરમિયાન કોઇ અઘટિત ઘટના ન બને એ માટે આયોજકો દ્વારા અત્યારથી તમામ પ્રકારના

તાપી જિલ્લામાં પોષણ માહ-૨૦૨૪ની ઉજવણી નિમિત્તે : બુહારી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું

તાપી જિલ્લામાં પોષણ માહ-૨૦૨૪ની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અન્વયે આઈસીડીએસ વિભાગ દ્વારા બુહારી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં

સાવધાન : ૧૭મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

૧૭મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનની શોભાયાત્રા વ્યારા નગરમાંથી નીકળશે અને તેમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો જોડાશે, ટીચકીયા, તા.સોનગઢ ખાતે આવેલ, ઝાંખરી નદીના ઓવારા ખાતે

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે શાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે શાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13મી સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે ગુજરાતના સીએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં વિવિધ

સુપ્રીમ કોર્ટે ‘બુલડોઝર ન્યાય’ પર આકરી ટીપ્પણી કરી,કહ્યું- કોઈ વ્યક્તિના ઘર પર બુલડોઝરનો ઉપયોગ માત્ર એટલા માટે ના કરી શકાય કે તે કોઇ એક કેસમાં આરોપી છે..

ગુજરાતના એક વ્યક્તિની અરજી પર સુપ્રીમ કોર્ટે ‘બુલડોઝર ન્યાય’ પર આકરી ટીપ્પણી કરી છે. સુપ્રીમે ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવતા આ મામલે કહ્યું કે

અનોખા જ દ્રશ્યો : હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા સાથે મળી કરી દુંદાળા દેવની આરતી

રાજકોટના ત્રિકોણ બાગ ખાતે આવેલ ત્રિકોણ બાગ કા રાજા ગણપતિમાં જોવા મળ્યા કઈક અનોખા જ દ્રશ્યો. હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા સાથે મળી કરી

શ્રી ક્ષત્રિય ખેંગાર રાજપૂત સેવા ટ્રસ્ટ-માંડવીની ટ્રસ્ટી/કારોબારી મંડળની બેઠક મળી

સુરત જિલ્લાના માંડવી સ્થિત શ્રી ક્ષત્રિય ખેંગાર રાજપૂત સમાજની ટ્રસ્ટી/કારોબારી મંડળની બેઠક યોજાઈ ગઈ. જેમા સને ૨૦૨૩/૨૪ ના નાણાકીય વર્ષના વાર્ષિક હિસાબ કિતાબ સહિત, નવા

Good news : બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણના ઘરે લક્ષ્મીજી પધાર્યા

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જેની છેલ્લા નવ મહિનાથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આખરે આવી ગયો છે. ગણેશ ચતુર્થીના શુભ

Advertisement
error: Content is protected !!