Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching
Gujarat

Latest News Tapi : ખેતરમાં ખેડવા બાબતે વૃદ્ધ મહિલા પર હુમલો થયાની ફરિયાદ નોંધાઈ

સોનગઢનાં કાવલા ગામે આવેલ ખાતા નં.૨૧૩, સર્વે નંબર-૧૨૨ પૈકી જુનો બ્લોક/સર્વે નંબર-૮, નવો બ્લોક/સર્વે નંબર-૧૫ વાળી જમીનમાં ટ્રેક્ટર લઈ જમીન ખેડવા માટે આવેલ એક વૃદ્ધ

Latest News Tapi : સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ ખાતેથી પ્રસ્થાન થયેલ રેલીમાં ૪૫૦થી વધુ જોડાયા

તારીખ ૧૨મી જુન વિશ્વભરમાં “બાળ મજૂરી વિરોધી દિવસ” તરીકે ઉજવાય છે. આ દિવસે બાળકોના અધિકારો માટે જાગૃતિ લાવવા અને બાળ મજૂરી અટકાવવા હેતુસર વિવિધ કાર્યક્રમો

Latest News Tapi : બંધ ઘરમાંથી રોકડ અને ઘરેણા મળી ૧૧.૩૦ લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

નિઝરનાં વેલદા ગામનાં પટેલ ફળિયામાં રાજેતા ડોક્ટરનાં બંધ ઘરમાંથી રોકડા રૂપિયા અને ઘરેણા મળી કૂલ રૂપિયા ૧૧.૩૦ લાખની ચોરી થયાની ફરિયાદ નિઝર પોલીસ મથકે નોંધાતા

Latest News Ahemdabad : પતિનો જન્મદિવસ ઉજવવા જતી પત્નીનું પ્લેન ક્રેશમાં મોત, પરિવારમાં છવાઈ શોકની લાગણી

અમદાવાદનાં વિમાન અકસ્માતમં ઈન્દોરનાં હોરા પરિવારની વહુ હરપ્રીત કૌર હોરાનું મૃત્યુ થયું છે. હરપ્રીતે પોતાના પતિ રોબી હોરાને મળવા લંડન જઈ રહી હતી. જે ત્યાં

વિમાન દુર્ઘનામાં વિશ્વાસ કુમારનો ચમત્કારિક બચાવ, વિશ્વાસ કુમારે જણાવી પોતાની આપવીતી

અમદાવાદ શહેરમાં સર્જાયેલ હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોનાં મોત થયા હતા. જેમાં એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશનો ચમત્કારિક બચાવ થયો હતો. જે હાલ સારવાર

Plane crash : દુર્ઘટના સ્થળની મુલાકાત લઈને પીએમ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી

પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા દુર્ઘટના સ્થળે જવા રવાના થયા હતા અને ત્યારબાદ તેઓ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને પણ મળ્યા

Plane crash: પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા દુર્ઘટના સ્થળે જવા રવાના થયા

પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા દુર્ઘટના સ્થળે જવા રવાના થયા છે, જે જગ્યાએ આ ઘટના બની હતી તે જગ્યાની પીએમ સમીક્ષા કરશે અને ઉચ્ચ

Plane crash: વિમાન દુર્ઘટનામાં લગભગ 265 લોકોના મોત,PM મોદી આજે અમદાવાદ પહોંચે તેવી શક્યતા

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે

Plane crash: દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મદદ માટે ટાટા ગ્રુપ આગળ આવ્યું ,મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી

અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે. જેમાં 242 પેસેન્જર સવાર હતા, ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મદદ માટે ટાટા ગ્રુપ આગળ આવ્યું છે.

Plane Crash : ભાજપ પરિવાર માટે ખૂબ મોટો આંચકો, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સુરતથી બાય પ્લેન મહેસાણા પહોંચ્યા

અમદાવાદમા થયેલી વિમાન દુર્ઘટનામાં મૃતકોના ડીએનએ લેવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.બીજી તરફ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સુરતથી બાય પ્લેન મહેસાણા પહોંચ્યા હતાં.અમદાવાદ

Advertisement
error: Content is protected !!