
ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી
ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી હતી, આ બેઠકમાં ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહ્યા હતા. સંગઠનની

15 જુલાઈ- વિશ્વ યુવા કૌશલ્ય દિવસ : ડ્રોન મંત્રા લેબમાં 100 ડ્રોનનું નિર્માણ કરાયું, પાયલટ તાલીમમાં ઉપયોગમાં લેવાશે
ગાંધીનગર : ‘કૌશલ્ય સાથે શિક્ષણ’ના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને ‘સ્કિલ સ્માર્ટ’ અભ્યાસ થકી રોજગારી આપવાના ઉદ્દેશથી કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં

વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર હાર્દિક પંડ્યા
વડોદરા : વર્લ્ડ કપ જીત્યા બાદ, ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર પ્લેયર હાર્દિક પંડયા, પોતાના મૂળ વતન વડોદરા આવી રહ્યા છે તેના માટે શહેરમાં ભવ્ય સ્વાગત કાર્યક્રમની

ગુજરાતના દક્ષિણ ભાગમાં ભારે વરસાદની સંભાવના
અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આજથી (15 જુલાઈ) આગામી ચાર દિવસ માટે ગુજરાતના દક્ષિણ ભાગમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ

પ્રધાનમંત્રીશ્રી મોદીએ 2023-24માં સંરક્ષણ ઉત્પાદનમાં ભારતની અત્યાર સુધીની સર્વાધિક વૃદ્ધિની પ્રશંસા કરી
નવી દિલ્હી : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ ઉત્પાદનમાં 2023-24માં નોંધાયેલ ભારતની અત્યાર સુધીની સર્વાધિક વૃદ્ધિની પ્રશંસા કરી છે, જે વધીને રૂ. 1,26,887 કરોડ થઈ

સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નું અનુપાલન ફરજિયાત
નવી દિલ્હી : રસોડામાં સલામતી, ગુણવત્તા અને કાર્યક્ષમતા વધારવા માટેના નોંધપાત્ર પગલા ભરતા, ભારત સરકારે સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ

ગુજરાતના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળોમાં લોકોની પહેલી પસંદ અમદાવાદ બન્યું
અમદાવાદ : દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ

યુવકના આપઘાત કેસમાં મોટો ખુલાસો! વ્યાજખોર સહિત 10 સામે ગુનો
મહેસાણા : મહેસાણાનાં કડી આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. 4 કબૂતરબાજ એજન્ટ, બે વ્યાજખોર અને મકાન પડાવનાર 4 ઇસમોનાં ત્રાસથી કંટાળીને એક યુવકે કડી

શ્રી અશ્વિની વૈષ્ણવ ગ્લોબલ ઇન્ડિયાએઆઈ સમિટ 2024નું ઉદઘાટન કરશે
એઆઈ એપ્લિકેશન, શાસન અને પ્રતિભાઓને પોષવા અને એઆઈ નવીનતાઓને સ્કેલ કરવા માટે એઆઈ એપ્લિકેશનના મહત્વપૂર્ણ પાસાઓમાં ઊંડાણથી જવા માટે રચાયેલ વિવિધ સત્રોની શ્રેણીને દર્શાવશે સમિટગ્લોબલ

રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર ૨૦૨૪ માટે ૧૫ જુલાઈ ૨૦૨૪ સુધી સ્વ-નામાંકન ખુલ્લું
અમદાવાદ : શિક્ષણ મંત્રાલયના પોર્ટલ પર ૨૭ જૂન ૨૦૨૪થી રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર ૨૦૨૪માટે પાત્ર શિક્ષકો પાસેથી http://nationalawardstoteachers.education.gov.in. પર ઓનલાઇન સ્વ-નામાંકન મંગાવવામાં આવી રહ્યા છે. ઓનલાઇન નામાંકન મેળવવાની છેલ્લી તારીખ ૧૫ જુલાઈ ૨૦૨૪છે. આ

