Explore

Search

August 14, 2026

Contact us -7820092500

IAS Coaching
Positive

ગાંધીનગર પોલીસની રોજની કામગીરીમાં વિક્ષેપ થાય નહીં તે માટે પ્રોટોકોલ વિભાગ ઊભો કરવા નિર્ણય લેવામાં આવ્યો

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સરકારી સમારંભોના કારણે દેશ-વિદેશના મહાનુભાવોનુ આવાગમન થતું રહે છે. જેના કારણે ગાંધીનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના કર્મચારીઓએ ફરજ પર ખડે પગે રહેવું

તાપી જિલ્લામાં ચર્ચો રોશનીથી શણગારાયા : આજે ભગવાન ઈશુના જન્મના વધામણાં સાથે નાતાલની ઉજવણી

ખ્રિસ્તી ધર્મના સ્થાપક ભગવાન ઈશુના જન્મ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે, આવતીકાલે નાતાલ પર્વ નિમિતે તાપી જિલ્લાના વ્યારા તથા સોનગઢ અને ડોલવણ સહિતના ચર્ચોમાં

Good news : “તમારું નામ શું છે? એ જરૂરી નથી.. તમારી ઓળખ તમારા કામથી હોવી જોઈએ” જે સાબિત કરતા નિશાણા ગામના નટવર ભાઈ ગામીત

સોનગઢ તાલુકાના કીકાકુઇ ગામથી અંદરના રસ્તે જઈએ એટલે એક દમ લીસ્સા સર્પાકાર રોડ ખેતરોની વચ્ચેથી પસાર થઈને નિશાણા ગામ તરફ જવાય. પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રધાન્યને

Tapi: HTAT મુખ્યશિક્ષકોનાં જિલ્લા ફેર બદલી કેમ્પ તાત્કાલિક જાહેર કરવા રજૂઆત કરાઈ

ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક (HTAT) સંઘ દ્વારા ધારાસભ્ય જયરામભાઈ ગામીત અને સાંસદ સભ્યને કરવામાં આવેલ રજૂઆત અનુસાર વર્ષ-૨૦૧૨ થી HTAT મુખ્ય શિક્ષકોની કેડર અસ્તિત્વમાં આવી

મુંબઈ સ્થિત દાતાઓના સહયોગથી ડભોઈમાં અલગ વસાહતોમાં ધાબળા અને સ્વિયેટરનું વિતરણ

પૂર્વ ગુજરાતમાં ,બરોડા . ગામ ડભોઈમાં અલગ વસાહતોમાં ૨૧૦ ધાબળા અને ૧૫૦ સ્વિયેટરનું મુંબઈમાં સ્તિથ દાતાના સહયોગથી વિતરણ કરાવામાં આવ્યું હતું. આજરોજ એટલે કે તા.૧૨

ડાંગ જિલ્લામાં યોજાયેલ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૪માં ત્રણ હજાર થી વધુ ખેડૂતોએ ભાગ લીધો

સમગ્ર રાજયમાં ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અને સરકારશ્રીની ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની માહિતી પુરૂ પાડવાના હેતુથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

Bardoli: પતિના અનૈતિક સંબંધોની જાણ થતાં લગ્નના ૧૦ વર્ષ બાદ વાત પહોંચી છુટાછેડા સુઘી

પતિના અનૈતિક સંબંધોની જાણ થતાં મહિલાએ તેના પતિને સમજાવા માટે બારડોલી 181 અભયમ મહિલાઈન હેલ્પલાઇનની મદદ લીધી હતી. અભ્યમ ટીમ પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓલપાડ

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં કડકડતી ઠંડીની કોઈ સંભાવના નથી

ગુજરાતમાં શિયાળાએ જમાવટ શરૂ કરી દીધી છે. રાજ્યના તાપમાનમાં 2.2 ડિગ્રીનો ઘટાડો થયો હતો અને શુક્રવારે દિવસ દરમિયાન 14 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે અમદાવાદ

ગજબ ! એક ખેડૂતે પોતાની જૂની કારને સમાધિ આપીને સ્મારક બનાવ્યું

ગુજરાતના અમરેલી જિલ્લાના પાડરશીંગા ગામમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ખેડૂતે પોતાની જૂની કારને સમાધિ આપીને સ્મારક બનાવ્યું છે. આ દરમિયાન વિધિ

વીરપુર ખાતે સંત જલારામ બાપાની 225 જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી

ગુજરાતના વીરપુર ખાતે સંત જલારામ બાપાની 225 જન્મ જયંતિ આજે ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે.જલારામ જયંતિ પર ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં જલારામ બાપાના ભક્તો ખુબ

Advertisement
error: Content is protected !!