Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching
Positive

કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. દરમિયાન ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 280 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું

1 લી નવેમ્બરના રોજ પંચાયત અને બોર્ડ/નિગમ સહિતની સરકારી કચેરીઓમાં રજા

ગુજરાત સરકારે શુક્રવાર, 1 લી નવેમ્બરના રોજ પંચાયત અને બોર્ડ/નિગમ સહિતની સરકારી કચેરીઓમાં રજા જાહેર કરી છે. આ તારીખના સ્થાને, શનિવાર, 9 નવેમ્બરના રોજ સરકારી

વર્ગ-૪ના કર્મચારીઓને ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય

દિવાળી ટાણે રાજ્ય સરકારના એક નિર્ણયથી સરકારના અનેક નાના કર્મચારીઓની દિવાળી સુધરી છે. સરકારે દિવાળીના તહેવારને લઈને વર્ગ-૪ના કર્મચારીઓને ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો

વ્યારામાં આજે શ્રીરામજીની શોભાયાત્રા અને રાવણ દહન

વ્યારામાં આજરોજ વિજયા દશમી પર્વ નિમિત્તે શ્રી રામજીની શોભાયાત્રા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લા ઉત્તર ભારતીય સમાજ સંઘ દ્વારા આજે

ડિજિટલ ગુજરાત: ભારતનેટ ફેઝ-2 હેઠળ 8000થી વધુ ગ્રામ પંચાયતોને મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન શ્રીના ડિજિટલ ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારો સુધી

નર્મદા જિલ્લામાં કરાઠાં ખાતે રૂપિયા ૨૫ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૧.૫ એકર જમીનમાં નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ દ્વારા ભૂમિ પૂજન

આગામી માર્ચ ૨૦૨૬ માં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક દેશભરમાં ૨જી ઓક્ટોબરે ગાંધી જયંતી અવસરે અનેકવિધ સ્વચ્છતા અભિયાન, કાર્યક્રમો, સ્વચ્છતા હી સેવાના કાર્યો યોજાયા હતા. જેમાં ચોકની

વ્યારા ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઇ

સફાઇ કરવી મારી જીદ્દ નહી પરંતુ સફાઇ કરવી એ મારી આદત છે” ની સુંદર પંક્તિ દ્વારા જિવનમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવતા મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ બેસ્ટ સી.ટી.યુ,બ્રાન્ડ

Good news : જન્મ મરણના દાખલામાં સુધારાને લગતા નિયમોમાં ફેરફાર મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો

ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જન્મ મરણના દાખલામાં સુધારાને લગતા નિયમોમાં ફેરફાર મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય રજિસ્ટ્રારે બુધવારે નવો પરિપત્ર જાહેર કર્યો હતો,

સ્કૂલોમાં ધોરણ 1થી 8માં વિવિધ વિષયોનો કોર્સ બદલાશે : 19 પુસ્તકો રદ કરીને નવા લાગુ કરવામા આવશે

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી ગુજરાત બોર્ડ હેઠળની સ્કૂલોમાં ધોરણ 1થી 8માં વિવિધ વિષયોનો કોર્સ બદલાશે. 19 પુસ્તકો રદ કરીને નવા લાગુ કરવામા

હવે 150 KW સુધીના વીજભારનું જોડાણ મેળવવા ઈચ્છતા ગ્રાહકો, લો-ટેન્શન સપ્લાયની પસંદગી કરી શકશે

ગુજરાત સરકારે નાના ઉદ્યોગકારો માટે કરેલા અતિમહત્વપૂર્ણ નિર્ણયની માહિતી આપતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યની વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ અને સંગઠનોએ કરેલી વિવિધ

Advertisement
error: Content is protected !!