Explore

Search

August 13, 2026

Contact us -7820092500

IAS Coaching
Positive

ગુજરાત સરકારની પાકિસ્તાનીઓ સામે મોટી કાર્યવાહી

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 લોકોના મૃત્યુ બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલાને પગલે કેન્દ્ર સરકારે પાકિસ્તાની

અકસ્માતો અટકાવવા માટે એક નવો માસ્ટર પ્લાન તૈયાર :-કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રોડ પર લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અને અકસ્માતો અટકાવવા માટે એક નવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. તેમણે કાર્યક્રમ

શું તમે જાણો છો બાબાસાહેબનું પહેલું જીવનચરિત્ર ગુજરાતીમાં લખાયું હતું? જાણો કેમ આ પુસ્તક ખાસ છે

ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની આજે 134મી જન્મજયંતિ છે, જેની દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સંઘર્ષોથી ભરેલા જીવન છતાં બાબાસાહેબે જ્વલંત

નવસારી જિલ્લાના ચીકુને જીઆઈ ટેગ મળ્યો : જીઆઇ ટેગ શું છે ?

નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ઘણી ખેત પેદાશો છે, જે એના વિસ્તાર તેમજ લાક્ષણિકતાઓથી ઓળખાય છે. પરંતુ તેના માટે જરૂરી એવો જીઆઈ ટેગ મેળવવામાં ન આવતા

પીએમ દ્વારા કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર રપ૮ કરોડ રૂપિયાનો ખર્ચ

રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગુરુવારે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા ૩ વર્ષમાં કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની

તાપી જિલ્લામાં સ્થાનિક વાહન ચાલકોને ટોલ ફ્રી કરાવવાનું ભૂત ફરી ધુણ્યું, ૨૬મી માર્ચે આંદોલન

સોનગઢના માંડળ ગામના ટોલનાકા પર સ્થાનિક વાહનોને ટોલ મુક્તિ અપાવવાની માંગ સાથે ભૂત ફરી ધુણ્યું છે, ટોલ મુક્તિની માંગ નહીં સ્વીકારાય તો આગામી તા.૨૬-૦૩-૨૦૨૫ના રોજ

ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે : હર્ષ સંઘવી

સોનગઢમાં મોરારી બાપુની રામકથામાં હર્ષ સંઘવીએ ધર્મ પરિવર્તન મુદ્દે કડક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે. તેઓ

Tapi : સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે બેઠક યોજાઇ

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ (UCC)નો ડ્રાફ્ટ તૈયાર  કરવા સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ

૦૭ માર્ચ-જન ઔષધિ દિવસ : પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP): નાગરિકો માટે આરોગ્યની સંજીવની

૭ મી માર્ચ જન ઔષધિ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે.આજના યુગમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બન્યું છે. આરોગ્ય મંત્રી

નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ૮૨ હજારથી વધુ લખપતી દીદીઓ : કોણ છે લખપતી દીદી?

ભારત સરકારશ્રી દ્વારા મહિલાઓના સશક્તિકરણ કરવાની મહત્વાકાંક્ષી પહેલથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧૫ ઓગષ્ટ -૨૦૨૩ના રોજ લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી હતી. જેનો મુખ્ય

Advertisement
error: Content is protected !!