Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching
Today in Focus

જાફરાબાદમાં 2 સિંહ બાળના અચાનક મોતથી વન વિભાગમાં ખળભળાટ

સૌરાષ્ટ્રના ગીર પંથકના સિંહો પર રહસ્યમયી રોગચાળાનું સંકટ તોળાઈ રહ્યું છે. જાફરાબાદ રેન્જના કાગવદર ગામમાં 2 સિંહ બાળના અચાનક મોત થતા વન વિભાગમાં ખળભળાટ મચી

પાણી ભરાવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં રોગચાળાએ માથુ ઉંચક્યું : હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી

ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. સાર્વત્રિક સારો વરસાદ નોંધાય રહ્યો છે. સારા વરસાદને પગલે ઠેર ઠેર પાણીના ભરાવાની સમસ્યા ઉદ્ભવી રહી છે. પાણી ભરાવાથી રાજ્યના અનેક

પુરીના જગન્નાથ મંદિરમાં એક શંકાસ્પદ વ્યક્તિ છુપાયેલા કેમેરા સાથે પ્રવેશ્યો

મંગળવારે પુરીના જગન્નાથ મંદિરમાં એક શંકાસ્પદ વ્યક્તિ છુપાયેલા કેમેરા સાથે પ્રવેશ્યો હતો. બાદમાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. જોકે આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસને કંઈ મળ્યું

ટ્રકમા સ્પિન મોપના આડમાં ચોરી છૂપીથી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવતો વધુ એક નવો કીમિયો વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે નિષ્ફળ બનાવ્યો છે. એલસીબીએ બાતમીના આધારે કાર્યવાહી

યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા,યુવતીના પિતાએ જ દીકરી અને તેના પતિનું અપહરણ કર્યુ

સુરતના કાપોદ્રામાંથી પ્રેમલગ્ન કરનાર દંપતિનું અપહરણ થયું હતું. પ્રેમલગ્ન કરનાર દંપતિનો અપહરણ બાદ છૂટકારો થયો છે. સાત મહિના પેહલા યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. આ

ગુજરાતમાં ડુપ્લિકેટ દવાઓના વેચાણના કૌભાંડનો પર્દાફાશ : અંદાજે 17 લાખ રૂપિયાની કિંમતની ડુપ્લિકેટ દવાઓ જપ્ત

ગુજરાતમાં ડુપ્લિકેટ દવાઓના વેચાણના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં દરોડા પાડીને

સુરતમાં સાયબર ફ્રોડની તપાસમાં મોટા ખુલાસા : કુલ 1550 કરોડનું સાયબર ફ્રોડ કર્યું હોવાનો ખુલાસો થયો

સુરતમાં સાયબર ફ્રોડની તપાસમાં મોટા ખુલાસા કરવામાં આવ્યો છે. આ મામલે RBLના બેંક કર્મી અને મેનેજરની પણ સંડોવણી સામે આવી છે. જેને લઈને મહત્વની જાણકારી

ભરુચમાં મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર : કૌભાંડના મુખ્ય આરોપી હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાના કોર્ટે જામીન ફગાવી દીધા

ભરુચમાં મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. કૌભાંડના મુખ્ય આરોપી હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાને જામીન માટે ભરૂચની સેશન્સ કોર્ટમાં હાજર

ખાતરના ભાવમાં વધારો ઝિંકવામાં આવ્યો : NPK ખાતરની 50 કિલોની ગુણી પર 380 રૂપિયાનો વધારો

ગુજરાતમાં ચોમાસાની સિઝન બરાબર જામી છે. રાજ્યમાં ચારેબાજુ સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોને ખરા સમયે જ ખાતર માટે

રાજ્યના આ ગામમાં અજ્ઞાત ઝેરી જંતુનો આતંક ફેલાયો : છેલ્લા છ મહિનામાં પાંચ વ્યક્તિઓને આ ઝેરી જંતુ કરડ્યું, બે લોકોનું મોત

રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામમાં અજ્ઞાત ઝેરી જંતુનો આતંક ફેલાયો છે. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. ગ્રામજનોના દાવો કરે છે કે છેલ્લા છ મહિનામાં

Advertisement
error: Content is protected !!