
વ્યારા ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઇ
સફાઇ કરવી મારી જીદ્દ નહી પરંતુ સફાઇ કરવી એ મારી આદત છે” ની સુંદર પંક્તિ દ્વારા જિવનમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવતા મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ બેસ્ટ સી.ટી.યુ,બ્રાન્ડ

Good news : જન્મ મરણના દાખલામાં સુધારાને લગતા નિયમોમાં ફેરફાર મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો
ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જન્મ મરણના દાખલામાં સુધારાને લગતા નિયમોમાં ફેરફાર મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય રજિસ્ટ્રારે બુધવારે નવો પરિપત્ર જાહેર કર્યો હતો,

સ્કૂલોમાં ધોરણ 1થી 8માં વિવિધ વિષયોનો કોર્સ બદલાશે : 19 પુસ્તકો રદ કરીને નવા લાગુ કરવામા આવશે
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી ગુજરાત બોર્ડ હેઠળની સ્કૂલોમાં ધોરણ 1થી 8માં વિવિધ વિષયોનો કોર્સ બદલાશે. 19 પુસ્તકો રદ કરીને નવા લાગુ કરવામા

ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં ફરી એક વરસાદી રાઉન્ડની શરૂઆત, હાલમાં ગુજરાત પર ઉત્તરમાં સિયર ઝોન સક્રિય થયું
ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં ફરી એક વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું, એ ધીમુ પડી ગયુ છે પરંતુ

હવે 150 KW સુધીના વીજભારનું જોડાણ મેળવવા ઈચ્છતા ગ્રાહકો, લો-ટેન્શન સપ્લાયની પસંદગી કરી શકશે
ગુજરાત સરકારે નાના ઉદ્યોગકારો માટે કરેલા અતિમહત્વપૂર્ણ નિર્ણયની માહિતી આપતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યની વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ અને સંગઠનોએ કરેલી વિવિધ

ડોલવણ તાલુકા ચૌધરી સમાજ સેવા ટ્રસ્ટ ડોલવણ ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ડોલવણ તાલુકા ચૌધરી સમાજ સેવા ટ્રસ્ટ ડોલવણની વાર્ષિક સાધારણ સભા તાલુકાના ધાર્મિક સ્થળ ગુસ્માય માતાના મંદિરેના પરિસરમાં આવેલ હોલમાં રાખવામાં આવી હતી,આ બેઠકમાં ગુજરાત પ્રદેશના

તાપી જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી ૨૩ ઓકટોબર સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં પણ દસમા તબક્કાનો સેવાસેતુ

તાપી જિલ્લામાં યોજાનારા કાર્યક્રમોના આયોજન સંદર્ભે તાપી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને સયુંક્ત બેઠક યોજાઇ
સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામા પણ આગામી તા.૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૪થી શરૂ થઈ રહેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમ સહિત ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અને આગામી તારીખ ૨૭

તાપી જિલ્લામાં પોષણ માહ-૨૦૨૪ની ઉજવણી નિમિત્તે : બુહારી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું
તાપી જિલ્લામાં પોષણ માહ-૨૦૨૪ની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અન્વયે આઈસીડીએસ વિભાગ દ્વારા બુહારી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં

સાવધાન : ૧૭મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
૧૭મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનની શોભાયાત્રા વ્યારા નગરમાંથી નીકળશે અને તેમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો જોડાશે, ટીચકીયા, તા.સોનગઢ ખાતે આવેલ, ઝાંખરી નદીના ઓવારા ખાતે


