
ભારતીય સેનાની ટુકડી ભારત- થાઈલેન્ડ સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રી માટે રવાના થઈ
નવી દિલ્લી : ભારત-થાઈલેન્ડ સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રીની 13મી આવૃત્તિ માટે ગઈકાલે ભારતીય સેનાની ટુકડી રવાના થઈ હતી. આ કવાયત 1થી 15 જુલાઈ 2024 દરમિયાન

નવી દિલ્હી ખાતે ફેમિલી પેન્શનરોની ફરિયાદોના અસરકારક નિવારણ માટે વિશેષ ઝુંબેશ શરૂ કરાશે
નવી દિલ્હી : કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ 1 જુલાઈ 2024ના રોજ નવી દિલ્હી ખાતે ફેમિલી પેન્શનરોની ફરિયાદોના અસરકારક નિવારણ માટે

કેવું હશે એનડીએ સરકારનું બજેટ 2024
નવી દિલ્હી : સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ કેન્દ્રની એનડીએ સરકારે આગામી સામાન્ય બજેટ દ્વારા તેના ચૂંટણી ઢંઢેરાના વચનોને પૂર્ણ કરવાની તૈયારી કરી રહી છે.

સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ ‘મન કી બાત’; એપિસોડ ૧૧૧
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024 માં ફરી એકવખત જીત મેળવ્યા બાદ સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે શ્રી નરેન્દ્ર મોદી અને ત્યાર બાદ આ

નીતા અંબાણીએ બનારસની માર્કેટમાં સાડીની ખરીદી કરી
મુંબઈ : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આખો પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના

ત્રીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ Kalki 2898 AD
મુંબઈ : પ્રભાસની ફિલ્મ કલ્કિ રિલીઝ થઈ ગઈ છે. ચાહકો તેની આતુરતાથી રાહ જોતા હતા અને હવે જ્યારે ફિલ્મ આવી ગઈ છે ત્યારે લોકો તેના

Tapi :વ્યારાના સીંગી અને છીંડીયા પ્રાથમિક શાળા ખાતે DDO ની ઉપસ્થિતીમાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ કાર્યક્રમ યોજાયો
ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ

તાડકુવા ખાતેની હોમિયોપેથિક કોલેજમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરાઈ
મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરએ નેચરોપેથી અને યોગ વિભાગના સંકલનમાં આયુષ મંત્રાલયના નિર્દેશ મુજબ 21/06/2024નાં રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરી. જેમાં બધા યોગ સ્ટાફ

રાજ્યસભા સચિવાલયના ૫૦ જેટલા અધિકારીઓ ગુજરાતના 4 દિવસીય અભ્યાસ પ્રવાસે
ગાંધીનગર : રાજ્યસભાના ડાયરેક્ટર શ્રી પી.નારાયણના નેતૃત્વ હેઠળ ૫૦ જેટલા અધિકારીઓ ગુજરાતના ચાર દિવસીય અભ્યાસ પ્રવાસે આવેલ છે. પ્રવાસના પ્રથમ દિવસ ૧૮મી જૂનના રોજ રાજ્યસભાની

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 41 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી
સુરત : સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા એક સાથે 41 પોલીસ ઇન્સ્પેકટરની બદલીના ઓર્ડર કર્યા છે. એમ તો પોલીસ કમિશનર તરીકે અનુપમ સિંહ


