Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching
Positive

તાડકુવા ખાતેની હોમિયોપેથિક કોલેજમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરાઈ

મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરએ નેચરોપેથી અને યોગ વિભાગના સંકલનમાં આયુષ મંત્રાલયના નિર્દેશ મુજબ 21/06/2024નાં રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરી. જેમાં બધા યોગ સ્ટાફ

રાજ્યસભા સચિવાલયના ૫૦ જેટલા અધિકારીઓ ગુજરાતના 4 દિવસીય અભ્યાસ પ્રવાસે

ગાંધીનગર : રાજ્યસભાના ડાયરેક્ટર શ્રી પી.નારાયણના નેતૃત્વ હેઠળ ૫૦ જેટલા અધિકારીઓ ગુજરાતના ચાર દિવસીય અભ્યાસ પ્રવાસે આવેલ છે. પ્રવાસના પ્રથમ દિવસ ૧૮મી જૂનના રોજ રાજ્યસભાની

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 41 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી

સુરત : સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા એક સાથે 41 પોલીસ ઇન્સ્પેકટરની બદલીના ઓર્ડર કર્યા છે. એમ તો પોલીસ કમિશનર તરીકે અનુપમ સિંહ

પીએમ મોદી આજે યુપીના વારાણસીમાં પીએમ-કિસાન યોજનાનાં 17મા હપ્તાનું વિમોચન કરશે

વારાણસી : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પીએમ-કિસાન યોજનાનો 17મો હપ્તો 18મી જૂન 2024ના રોજ વારાણસી ખાતે રિલીઝ કરશે જેમાં 9.26 કરોડથી વધુ. ખેડૂતોને રૂ. 20,000 કરોડથી

પીએમ મોદી આજથી ઉત્તરપ્રદેશ અને બિહારની મુલાકાતે

લખનૌ/પટના : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 અને 19 જૂન, 2024ના રોજ ઉત્તરપ્રદેશ અને બિહારની મુલાકાત લેશે.18મી જૂને સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના વારાણસીમાં

દુનિયાના સૌથી ઉંચા રેલ્વે બ્રિજ – ચિનાબ રેલ્વે બ્રિજપર પ્રથમ વખત ઇલેકટ્રિક ટ્રાયલ ટ્રેનનું થયું સફળ પરીક્ષણ

રિયાસી : દુનિયાનો સૌથી ઉંચા રેલ્વે બ્રિજ – ચિનાબ રેલ્વે બ્રિજપર પ્રથમ વખત ઇલેકટ્રિક ટ્રાયલ ટ્રેનનું થયું સફળ પરીક્ષણ અને વ્યાપક નિરીક્ષણ હાથ ધર્યું હતું,

પાટણમાં એક મકાનનો પાયો ખોદવા દરમિયાન ભગવાન બુદ્ધની પ્રતિમા મળી

પાટણની ઐતિહાસિક નગરીમાંથી ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી છે. એક મકાનમાં ખોદકામ દરમિયાન ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી હતી. મકાનનો પાયો ખોદવા દરમિયાન પ્રતિમા મળી

Loksabha Election2024 : બારડોલી લોકસભા બેઠક પર પરિણામ જાહેર,પ્રભુ વસાવાની જંગી મતોથી જીત

લોકસભાની ચૂંટણી પુરી થયા બાદ આજે મંગળવારે મતગણતરી શરૂ થઈ હતી આજે સવારથી જ મતગણતરી શરૂ થાય ત્યારથી જ રાજકારણ સાથે સંકળાયેલા અને ન સંકળાયેલા

Ayodhya : હવે સામાન્ય લોકો જ નહીં પરંતુ VIP અને VVIP પણ મોબાઈલ ફોન લઈને મંદિરમાં જઈ શકશે નહીં

અયોધ્યામાં રામ મંદિરની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે કેમ્પસમાં કોઈ મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. રામ મંદિર

તાપી જિલ્લા કલેક્ટર દ્વારા બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરાયું

પ્રાયોજાના વાહિવટદારશ્રી, આદિજાતિ વિકાસ વિભાગ સોનગઢના નેજા  હેઠળ ચાલતી તાપી જિલ્લાની એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કુલ(EMRS) ઉકાઈ, ઇન્દુ અને ખોડદા, તેમજ એકલવ્ય ગલ્સ રેસિડેન્સિયલ સ્કુલ (EGRS)

Advertisement
error: Content is protected !!