Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching
Positive

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં કડકડતી ઠંડીની કોઈ સંભાવના નથી

ગુજરાતમાં શિયાળાએ જમાવટ શરૂ કરી દીધી છે. રાજ્યના તાપમાનમાં 2.2 ડિગ્રીનો ઘટાડો થયો હતો અને શુક્રવારે દિવસ દરમિયાન 14 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે અમદાવાદ

ગજબ ! એક ખેડૂતે પોતાની જૂની કારને સમાધિ આપીને સ્મારક બનાવ્યું

ગુજરાતના અમરેલી જિલ્લાના પાડરશીંગા ગામમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ખેડૂતે પોતાની જૂની કારને સમાધિ આપીને સ્મારક બનાવ્યું છે. આ દરમિયાન વિધિ

વીરપુર ખાતે સંત જલારામ બાપાની 225 જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી

ગુજરાતના વીરપુર ખાતે સંત જલારામ બાપાની 225 જન્મ જયંતિ આજે ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે.જલારામ જયંતિ પર ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં જલારામ બાપાના ભક્તો ખુબ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં કુલ 20 નદી પુલમાંથી 12નું નિર્માણ પૂર્ણ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં કુલ 20 નદી પુલમાંથી 12નું નિર્માણ પૂરું થઈ ગયું છે. અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ બુલેટ

મા આશાપુરાના જગવિખ્યાત સ્થાનક એવા માતાના મઢમાં મેરૈયા યાત્રા નીકળી

કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના દયાપર ખાતે આવેલા મા આશાપુરાના જગવિખ્યાત સ્થાનક એવા માતાના મઢમાં પરંપરાગત માતાજીની મેરૈયા આરતી બાદ વાજતે ગાજતે મઢ જાગીર અધ્યક્ષ તેમજ

હોસ્પિટલમાં દિવાળીના દિવસે 19 બાળકોના જન્મ થયો

સુરતની એક હોસ્પિટલમાં દિવાળીના દિવસે 19 બાળકોના જન્મ થયો છે. એક જ દિવસમાં 19 શિશુઓના જન્મથી હોસ્પિટલ બાળકોની કિલકીલારીઓથી ગુંજી ઉઠી હતી. 19 પ્રસૂતિમાં 10

ડાકોર મંદિરની આસપાસના ગામના નાગરિકોએ ભગવાન રણછોડરાયને ધરાવેલ અન્નકૂટની લૂંટ ચલાવી

ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરમાં પરંપરાગત રીતે અન્નકૂટ લૂંટવામાં આવ્યો હતો. જેમાં ડાકોર મંદિરની આસપાસના 80 ગામના નાગરિકોએ ભગવાન રણછોડરાયને ધરાવેલ અન્નકૂટની

૧૪૦ પક્ષી નિરીક્ષકોએ કચ્છમાં ૨૩૦ જેટલી વિવિધ પ્રજાતિના પક્ષીઓ નોંધ્યા

અનેક ભૈગૌલિક સંપદાઓથી સમૃદ્ધ ભાતીગળ પ્રદેશ કચ્છ પરથી પસાર થતાં રૂપકડાં પ્રવાસી પક્ષીઓએ આ રણપ્રદેશ પરથી તેમનો પસાર થવાનો રૂટ બદલ્યો હોવાનું તાજેતરમાં પક્ષી નિરીક્ષકો

હડ્ડપન નગરીના વધુ વિકાસ માટેનો એક્શન પ્લાન આગામી પખવાડિયામાં રજૂ કરવા આદેશ !

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવાયેલા ૫ હજાર વર્ષથી જૂના પુરાતન સ્થળ ધોળાવીરાની ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જરૂરી દરકાર લેવામાં આવતી ન હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ

દિવાળીના તહેવારોમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને ગુજરાત પોલીસ મેમો નહીં આપે,કારણ જાણો

દિવાળીના તહેવારોમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને ગુજરાત પોલીસ મેમો નહીં આપે, તેના બદલે વાહનચાલકોને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ અને ગુલાબનું ફુલ આપીને સમજાવવામાં આવશે. જેમાં

Advertisement
error: Content is protected !!