Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching
Today in Focus

ગણેશ વિસર્જનની યાત્રા દરમિયાન ડીજે વગાડવા મુદ્દે પોલીસ અને સ્થાનિક યુવાનો વચ્ચે ઘર્ષણ

ઉમરેઠમાં ગણેશ વિસર્જનની યાત્રા દરમિયાન ડીજે વગાડવા મુદ્દે પોલીસ અને સ્થાનિક યુવાનો વચ્ચે ઘર્ષણ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે અવાજનું પ્રદૂષણ રોકવા માટે

મહુવાના કાછલ ગામે ગણેશ વિસર્જનમાં 3 યુવાનો ખાડીમાં તણાયા

મહુવાના કાછલ ગામે ગણેશ વિસર્જન દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના બની છે. વિસર્જન કરવા ગયેલા ત્રણ યુવાનોમાંથી બેનો આબાદ બચાવ થયો છે. જ્યારે એક 37

Latest news tapi : અંધારામાં રીફલેકટર કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વગર ઉભેલા ટ્રક પાછળ બાઈક અથડાઈ,બાઈક ચાલકનું મોત

ડોલવણના બેડા રાયપુરા ગામે જય રાકેશભાઈ ચૌધરી માતા અને નાની બહેન સાથે ચૌધરી માતા અને નાની બહેન સાથે ચૌધરી ફળીયામાં રહેતો હતો અને ડોલવણ મામલતદાર

Latest news tapi : પંજાબના વેપારીએ નિઝરની પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પેઢીને રૂપિયા 28.48 લાખનો ચૂનો ચોપડ્યો

નિઝરના સરવાળા ગામે રાધે શ્યામ પ્રોટીન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પેઢી આવી છે જેમાં ખેડૂતો પાસે કપાસની ખરીદી કરી પ્રોસેસિંગ કરી ખરીદ વેચાણ કરવામાં આવે છે

Latest news tapi : ઉચ્છલના કુઇદા ગામે સામાન્ય બાબતે આધેડને ફટકાર્યો

ઉચ્છલ તાલુકાના કુઈદા ગામે નિશાળ ફળિયામાં રહેતા અને ખેતી કામ કરતા રામુભાઈ પુંજર્યભાઈ વસાવાના ઘરની બાજુમાં મોટાભાઈ ભીમસિંગ વસાવાના પુત્ર નિલેશભાઈના બે દીકરા હાર્દિક અને

Latest news tapi : દસ દિવસથી ચાલી રહેલા ગણેશોત્સવનું ભવ્ય સમાપન થયું : તાપી જિલ્લામાં બાપ્પાના વિસર્જન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા, ૩૯૯થી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું

પૂર્ણાહૂતિ થઈ છે.બાપ્પાના વિસર્જન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને,આ વર્ષે પણ તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પધરાવવામાં આવેલી ગણેશ પ્રતિમાઓનું ખાસ

Latest news tapi : ઉકાઈ ડેમની જળ સપાટી ૩૩૮ ફૂટ પર પહોંચી, ડેમના ૧૨ દરવાજા ખોલવામાં આવ્યા

વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા તંત્ર દ્વારા ડેમના ૧૨ દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. તારીખ ૫મી સપ્ટેમ્બર ના રોજ

Latest news tapi : ગણેશ વિસર્જન મહોત્સવનેને ધ્યાને લઇ સોનગઢ શહેરમાં ટ્રાફિક ડાયવર્ઝન

તાપી જિલ્લાના સોનગઢ શહેરમાં તા. ૦૬/૦૯/૨૦૨૫ના રોજ ગણેશ વિસર્જન મહોત્સવની ઉજવણી નિમિત્તે વિસર્જન શોભાયાત્રાનું આયોજન થવાનું છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાવાના હોવાથી કાયદો અને

Latest news tapi : રીકવરી થયેલ મુદ્દામાલને તેરા તુજકો અર્પણ અંતર્ગત મુળ માલિકને સુપ્રત કર્યો

નિઝરના વેલ્દા ગામે ગત દિવસ દરમિયાન ત્રણ ઈસમોએ બંધ ઘરમાં ચોરીને સફળ અંજામ આપી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થયાના ગુનામાં ગુનો ઉકેલી કાઢતી પોલીસે

Latest news tapi : બંધારપાડા-ટેમ્કા રોડ ઉપર ઈરા એગ્રો સેન્ટર નામની દુકાનમાંથી ૪૫ હજારની ચોરી

સોનગઢના મોટા બંધારપાડા ગામની એગ્રો સેન્ટરના પાછળનો દરવાજો કોઈ હથિયાર વડે તોડી નાંખી અંદર પ્રવેશી દુકાનના ગલ્લામાં મૂકેલા ખાતર વેચાણના તથા ગણપતિના ફાળાના મળી રૂપિયા

Advertisement
error: Content is protected !!