Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching
Tapi

તાપી જિલ્લામાં સ્થાનિક વાહન ચાલકોને ટોલ ફ્રી કરાવવાનું ભૂત ફરી ધુણ્યું, ૨૬મી માર્ચે આંદોલન

સોનગઢના માંડળ ગામના ટોલનાકા પર સ્થાનિક વાહનોને ટોલ મુક્તિ અપાવવાની માંગ સાથે ભૂત ફરી ધુણ્યું છે, ટોલ મુક્તિની માંગ નહીં સ્વીકારાય તો આગામી તા.૨૬-૦૩-૨૦૨૫ના રોજ

પત્નીએ રોટલો નહીં બનાવતા વૃદ્ધે ઝેર પીધું

સોનગઢના ગુણસદા ગામની મારુતિ નગર સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય જમા છનિયાભાઈ ગામીતે પત્ની શાનુબેન ગામીતને રોટલો બનાવી આપવા કહ્યું હતું. પરંતુ ઘરમાં જુવારનો લોટ પૂરો

વ્યારાની જનરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધ સહિતના વિવિધ માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

તાપી જિલ્લાની એકમાત્ર સંજીવની સમાન જનરલ હોસ્પિટલ અને મંજુર થયેલી મેડિકલ કોલેજનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા સામે આદિવાસી સમાજમાં નારાજગી વ્યાપી છે, શુક્રવારે ખાનગીકરણના વિરોધ સહિતના

વ્યારામાં સુપર માર્કેટના માલિકને ચેક બાઉન્સના જુદા-જુદા બે કેસોમાં ૧૮ માસની સજા

વ્યારાનાં આદિનાથ સુપર માર્કેટના માલિક નિમેશ શાહને ચેક બાઉન્સના જુદા-જુદા બે કેસોમાં ૧૮ માસની સજા ફરમાવતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કેસોની વિગત

ઉચ્છલના પાંખરી પાસે થાર અને અર્ટિગા ગાડી વચ્ચે ભયંકર અકસ્માત : એકનું મોત,થાર ગાડીના ચાલક સામે ગુન્હો

ઉચ્છલના પાંખરી ગામ પાસે થાર અને અર્ટિગા ગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતની ઘટનામાં એકનું વ્યક્તિનું મોત નિપજ્યું છે,જયારે ચાર જેટલા લોકોને ઈજાઓ પહોંચતા

તાપી જિલ્લામાં અસામાજિક તત્વોના ત્રાસને નાથવા માટે પોલીસ સક્રિય : વાલોડમાં આરોપીનું સરઘસ કાઢ્યું

તાપી જિલ્લામાં અસામાજિક તત્વોના ત્રાસને નાથવા માટે પોલીસ સક્રિય બની છે. પોલીસે ધાડ કરીને ફરાર થયેલા આરોપીને ઝડપી લીધો હતા સાથે જ તેને ઘટનાસ્થળે લઈ

Tapi update : વાલોડ માંથી ધાડના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના માણસોને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે તા.૧૭મી માર્ચ નારોજ હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઇ મગનભાઇ (બ.નં.૬૮૬) તથા પોલીસ

ઝાંખરી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન : 2 હીટાચી મશીન, 5 નાવડી મળી 45 લાખનો મુદ્દામાલ જપ્ત

સોનગઢમાં બેફામ ગેરકાયદે રેતી ખનન થઇ રહ્યું છે. જોકે, આ બાબતે તંત્ર આંખ આડે કાન કરતું હોય છે.  સોનગઢમાં ગેરકાયદે રેતી ખનન સુરતની બાલાજી માઈન્સ

ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે : હર્ષ સંઘવી

સોનગઢમાં મોરારી બાપુની રામકથામાં હર્ષ સંઘવીએ ધર્મ પરિવર્તન મુદ્દે કડક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે. તેઓ

તાપી જિલ્લામાં પ્રેમીએ લગ્ન કરવાના ઇરાદે યુવતીનું કર્યું અપહરણ

વ્યારાના તાડકુવાની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું કારમાં આવેલા અજાણ્યા ત્રણ ઇસમો અપહરણ કરી જવાની ઘટનાએ હાહાકાર મચાવ્યો હોય, તેણીને શોધવા પોલીસે કવાયત કરતા કારને

Advertisement
error: Content is protected !!