Explore

Search

June 10, 2026

Contact us -7820092500

IAS Coaching
Gujarat

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, હાલ ડેમની સપાટી 131.02 મીટરે પહોંચી

ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં નવા નીરની આવક થતાં, તેની સપાટી ફરી એકવાર 131.02

કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, બે વોન્ટેડ

અંકલેશ્વર રૂરલ પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી દેશી દારૂનો જથ્થો ભરી પસાર થઈ રહેલ કારને ચાલક સાથે નવા પુનગામ પાસેથી ઝડપી પાડી રૂ.1 લાખની કિંમતના

Police Raid : ટેરેસ ઉપર જુગાર રમતા સાત જુગારી ઝડપાયા

વડોદરા જિલ્લાનાં કપુરાઈ પોલીસ ટીમને બપોરે બાતમી મળી હતી કે, ખટંબા રેસીડેન્સી ટાવર નં.એ/2ના ટેરેસ ઉપર કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે

તારીખ 23 ઓગસ્ટ સુધી રાજ્યનાં 25થી વધુ જિલ્લામાં વરસાદને લઈ યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

રાજ્યમાં ઘણાં સમયથી વિરામ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી તારીખ 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 25થી

Latest news tapi : તાપી જિલ્લામાં ૭૯માં સ્વતંત્રતા પર્વની આન, બાન, શાન સાથે ભવ્ય ઉજવણી

તાપી જિલ્લાના વ્યારા સ્થિત પોલીસ હેડક્વાર્ટરના પટાંગણમાં આન, બાન અને શાન સાથે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ રાષ્ટ્રધ્વજને ગૌરવભેર

દાદરા નગર હવેલીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી

રાજ્યના આ જિલ્લામાં જમીનમાંથી પ્રગટ થયું શિવલિંગ

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખુબ જ સામાન્ય અંતર હોય છે, ઘણીવખત શ્રદ્ધા અંધશ્રદ્ધાના સીમાડાને ઓળંગી જાય છે તે ખ્યાલ રહેતો નથી. આપણે એવા અનેક કિસ્સાઓથી

4 ગુજરાતી ગાયકોના મોત, જાણો ક્યાંના હતા કલાકારો

મધ્ય પ્રદેશથી ગુજરાત માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. કાશી વિશ્વનાથથી પરત ફરેલી ગુજરાતી કલાકારોની ટ્રાવેલર બસનો મધ્ય પ્રદેશના શિવપૂરી પાસે અકસ્માત થયો છે.

પ્રેમલગ્ન કરનાર યુવક પર યુવતીના પરિવાર દ્વારા જીવલેણ હુમલો

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રંગપુર ગામે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પ્રેમલગ્ન કરનાર યુવક પર યુવતીના પરિવાર દ્વારા લોખંડના પાઈપ અને લાકડીઓ વડે હુમલો કરવામાં

પરણિતા પર ગેંગરેપ બાદ હત્યા

ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેર પણ તેમાંથી બાકાત નથી. સાતમી ઓગસ્ટના 24 કલાકમાં ચાર શંકાસ્પદ મૃતદેહો મળ્યા હતા, જેમાંથી એક

Advertisement
error: Content is protected !!