
Latest news surat : સરકાર દ્વારા નિયુક્ત એજન્સીએ સ્ટાફને બે માસથી પગાર જ આપ્યો નથી
ગ્રાહકો માટે મહત્વની ગણાતી સુરતની બે ગ્રાહક કમિશનમાં હાલ કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. કલેક્ટર દ્વારા મંજૂર કરાયેલ એકમાત્ર એજન્સીએ છેલ્લા બે મહિનાથી ક્લેરિકલ

કાકરાપાર ટાઉનશીપના ગેટ સામે વિવિધ માંગણીઓ સાથે મજૂરોની હડતાળ
વ્યારા-માંડવી માર્ગ પર આવતું કાકરાપાર ટાઉનશીપના ગેટ સામે વિવિધ માંગણીઓ સાથે મજૂરો હડતાળ ઉપર ઉતર્યા હતા, કાકરાપાર અણુમથકનાં અસરગ્રસ્ત ગામોના પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે સાઈડ

તાપી જિલ્લામાં લોકોને લોભામણી લાલાચ આપી બેન્કમાં ચેરીટીના ખાતા ખોલાવી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરનાર દંપતિ અને દલાલની ધરપકડ
વાલોડના ભીમપોર ગામે રોકડ મળશે ત્યાર બાદ લોન મળશેની લોભામણી લાલાચ આપી બેન્કમાં ચેરીટીના ૫૪ ખાતા ખોલાવી જે પૈકી ૧૦ ખાતામાં ૩,૭૧,૬૮,૫૭૪/-ના ટ્રાન્ઝેકશન કરી ગુનો

તાપી જિલ્લામાં આશાવર્કરોને કામગીરીના વળતર ચુકવવામાં અન્યાય, અચોક્કસ મુદતની હડતાળ ઉતરવાની ચીમકી
તાપી જિલ્લામાં આરોગ્યલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલ આશાવર્કરોને આયુષ્યમાન કાર્ડ, લેપ્રસી સરવે સહિતની વિવિધ કામગીરીના વળતર ચુકવવામાં અન્યાય થઈ રહ્યો હોય, જે મુદ્દે યોગ્ય વળતર

સાતમા દિવસે : તાપી જિલ્લામાં ભવ્ય ગણેશ વિસર્જનયાત્રા સાથે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું
તાપી જિલ્લામાં મંગળવાર નારોજ સાતમા દિવસે જુદાજુદા વિસ્તારોમાંથી ભવ્ય ગણેશ વિસર્જનયાત્રા સાથે નદી, કૃત્રિમ તળાવોમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં સાત દિવસ

નિઝર તાલુકા પંચાયત માંથી વિકાસના કામો પુર્ણ થયા બાદ પણ બીલો ચુકવવામાં વિલંબ
તાપી જિલ્લાના નિઝર તાલુકા પંચાયત માંથી વિકાસના કામો પુર્ણ થયા બાદ પણ બીલો ચુકવવામાં વિલંબ થતો હોવાથી નવા કામો ચાલુ કરવામાં અવરોધ આવી રહ્યાના આક્ષેપ

સોનગઢ ખાતે યોજાયેલી જન આક્રોશ રેલીમાં આદિવાસી સમાજનો ભારે ઉમળકો
તાપીના સોનગઢ ખાતે આદિવાસી સમાજ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આદિવાસીઓ પર થઈ રહેલા દમનના આક્ષેપો સામે ભારે વિરોધ વ્યક્ત

Tapi : આગમી ૦૬-સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને અનુલક્ષીને વૈકલિક માર્ગોનો ઉપયોગ કરવા અંગે જાહેરનામું
આગામી તા.૦૬ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનની શોભાયાત્રા વ્યારા નગરમાંથી નીકળશે અને તેમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો જોડાશે, ટીચકીયા, તા.સોનગઢ ખાતે આવેલ, ઝાંખરી નદીના ઓવારા

બિલ્ડીંગ ના સાતમા માળેથી પટકાતાં તરુણનું મોત
સુરતના પાલ ખાતે પ્રમુખ અમાયા નામની નવી બંધાતી બિલ્ડીંગ ના સાતમા માળેથી બેલેન્સ ગુમાવતા નીચે પટકાયેલા કિશોરનું મોત થયું હતું. કિશોર કાકા સાથે કન્ટ્રક્શનની સાઇટ

સુરત શહેરમાં વકરેલા પાણીજન્ય રોગચાળાથી બાળક સહિત વધુ બેના મોત
સુરત શહેરમાં પાણીજન્ય રોગચાળાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. ડીંડોલીમાં બે વર્ષના બાળક અને પાંડેસરામાં પરિણીતાનું તાવ અને ઊલટીની બીમારીમાં સપડાતા મોત થયું હતું. પ્રાપ્ત


