
Latest News Gujarat : ધોળકા-બગોદરા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની અને પુત્રનું મોત
ધોળકા-બગોદરા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની અને તેમના વ્હાલસોયા પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જેના કારણે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો

Latest News Gujarat : સાણંદના ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ
સાણંદના ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે અને નિર્વાણા ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે, પોલીસે 43 પુરુષ અને 38 મહિલાની કરી ધરપકડ,

Latest News Gujarat : કન્ટેનરમાંથી રૂપિયા 46 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલી ખંગેલા ચેકપોસ્ટ પાસેથી પોલીસ દ્વારા એક બંધ બોડીના કન્ટેનરમાંથી રૂપિયા 46 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યા છે.

Latest News Gujarat : લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ન ભરતા મિલકતદારો સામે પાલિકાએ લાલ આંખ કરી,કુલ 107 દુકાનોને સીલ કરાઈ
સુરત શહેરના લિંબાયત ઝોનની ટેક્સ વિભાગની ટીમે સવારથી જ અલગ-અલગ વિસ્તારોમાં તવાઈ બોલાવી હતી. જે વેપારીઓએ અનેક નોટિસો આપ્યા બાદ પણ વેરાની ભરપાઈ કરી ન

Trending News : નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને સોંપાઈ મહત્વની જવાબદારી
અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમ એટલે કે, સાબરમતી આશ્રમને લઈને એક મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. મળતી જાણકારી પ્રમાણે ગુજરાત સરકારના દ્વારા એક મહત્વના સરકારી ઠરાવ

Trending News : સહકારી મંડળીઓની ચૂંટણી આગામી 6 મહિના સુધી મોકુફ
સમગ્ર દેશ સહિત રાજ્યમાં SIRની અગત્યની કામગીરી ચાલુ છે. જે અન્વયે ગુજરાતના મહેસૂલી વિભાગ દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું આયોજન કરવુ મુશ્કેલ

Trending News : આવકવેરા વિભાગે સુરતમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું,કારણ જાણો
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના માલિકીના લક્ષ્મી ડાયમંડ ગ્રૂપ અને મહાકાલ ગ્રૂપ સહિતના ભાગીદારો પર 28 જાન્યુઆરી બુધવારના રોજ વહેલી સવારથી આવકવેરા વિભાગે સુરતમાં

Trending News : રાજ્યના આદિવાસી કસબાઓ માટે રૂ.2,600 કરોડ મંજૂર
ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે, ખાસ

Trending News : શેત્રુંજય ગિરિરાજ પર દેરાસરમાં મુસ્લિમે ફોટોગ્રાફી કરતાં વિવાદ
પાલીતાણાના પવિત્ર ગિરિરાજ શેત્રુંજય ખાતે આદિનાથ દાદાના ગર્ભગૃહમાં અશાતનાની આઘાતજનક ઘટના સામે આવી હતી. મુસ્લિમ યુવકે ગર્ભગૃહમાં પ્રવેશીને ફોટોગ્રાફી કરી હતી. તેણે પરમાત્માની અંગરચના અને

Latest News Gujarat: બે દિવસ પહેલા 17 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો મામલો, સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગૂગલ પાસેથી આઈપી સહિતની માહિતી માગવામાં આવી
અમદાવાદમાં બે દિવસ પહેલા શહેરની 17 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકીઓ કોણે આપી અને કેવી રીતે આપવામાં આવી તે અંગે

