ગીર સોમનાથ : ગીર સોમનાથના તાલાલામા રવિવારે સવારે 8.18 કલાકે એક ભૂકંપનો આંચકો આવ્યો હતો. તાલાલામાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલથી 12 કિમી દૂર નોંધાયું હતું. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ હતી. સદનસીબે કોઈ પ્રકારની જાણ હાનિ કે નુકસાન ના સમાચાર નથી.
Latest News
સોનગઢ NDPS કેસનો ફરાર ‘ચોથો આરોપી’ સુરતથી ઝડપાયો
August 11, 2026
રૂ.5 કરોડની લોન અપાવવાના નામે ડોક્ટર સાથે રૂ.5 લાખની છેતરપિંડી
August 11, 2026


