Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching
July 4, 2024

પ્રાંતિજના વૃંદાવન નજીક ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ, પોલીસે તપાસ શરુ કરી

પ્રાંતિજ : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજથી હિંમતનગર નેશનલ હાઈવે પર દલપુર નજીક આવેલા વૃંદાવન પાટીયા પાસે એક ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.

પોરબંદરના માધવપુરમાં ઘેડમાં ભારે વરસાદ પડ્યો, 22 ગામ સંપર્ક વિહોણા બન્યા

માધવપુર : ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે પોરબંદરના માધવપુરમાં 2 દિવસમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. માધવપુર ઘેડ સહિતના પંથકમાં ભારે વરસાદથી સર્વત્ર પાણી

લીમડી પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો

લીમડી : છેલ્લા 2 -3 દિવસથી મેઘરાજા ગુજરાતમાં ધૂંઆધાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે દાહોદ જિલ્લાના લીમડી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લીમડીમાં ભારે પવન

બનાસકાંઠામાં ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા

બનાસકાંઠા : હાલ ગુજરાતમાં બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી, બીજી બાજુ વરસાદ પડી ગયો અને રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. બનાસકાંઠા જિલ્લામાં

પ્રાંતિજના તાજપુરમાં એક યુવકને વીજ કરંટ લાગતા મોત, પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી

સબારકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન પ્રાંતિજના તાજપુરમાં એક યુવકને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. યુવક કનૈયાજી મકવાણા પોતાના ઘરમાં

ગુજરાતના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળોમાં લોકોની પહેલી પસંદ અમદાવાદ બન્યું

અમદાવાદ : દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ

સૌરાષ્ટ્રના બે ડેમ છલકાઈ જતા હાઈ એલર્ટ આપવામાં આવ્યુ

જામનગર : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 50 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,69,240 એમ.સી.એફ.ટી. એટલે કે

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યકારી જૂથે ઈમરાન ખાનની ધરપકડને કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું

પાકિસ્તાન : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન છેલ્લા એક વર્ષથી જેલમાં છે. આરોપ છે કે પાકિસ્તાનની વર્તમાન સરકાર દ્વારા ઈમરાન ખાનને બળજબરીથી અને મનસ્વી રીતે

UPના હાથરસમાં સત્સંગના સમાપન ભાગદોડમાં લોકોના મોત પર PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું અને સહાયની જાહેરાત કરી

ઉત્તરપ્રદેશ : ઉત્તરપ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગના સમાપન દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં

લોકસભામાં રાહુલ ગાંધીના હિંદુવાળા નિવેદન પર PM મોદીનો પલટવાર

પીએમ મોદીએ કહ્યું કે આશા છે કે ગૃહમાં જૂઠાણાની આ પરંપરા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બંધારણના મુદ્દે પણ કોંગ્રેસ હંમેશા દેશવાસીઓ સાથે ખોટું બોલે

Advertisement
error: Content is protected !!