
સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ટ્રસ્ટને અંદાજિત 40 કિલો ચાંદીનું દાન અર્પણ કરવામાં આવ્યું
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સ્થિત જગતજનની મા અંબાના દર્શન કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવતા હોય છે. ભક્તોની ઇચ્છા (માનતા) પૂરી થતાં માં અંબાના ચરણોમાં યથાશક્તિ દાન

Latest news tapi : રાજ્યસાત કરેલ સબસીડાઇઝ નીમ કોટેડ યુરીયા ખાતરનું નિયંત્રિત ભાવે નિકાલ કરવામાં આવશે
જિલ્લા કલેક્ટરશ્રી તાપીના હુકમથી ૪૫ કિલોની ભરતીવાળી કુલ-૭૭૦ બેગ ( ૩૪૬૫ કિ.ગ્રા) સબસીડાઈઝ નીમ કોટેડ યુરીયા ખાતરનો જથ્થો રાજ્યસાત કરી નિયંત્રીત કિમતે નિકાલ કરવાનો હોવાથી

મહુવા તાલુકાના દેદવાસણ ગામના શિક્ષક દંપતિના પુત્ર પાયલોટ બન્યો
સુરત જિલ્લાના મહુવા તાલુકાના દેદવાસણ ગામના શિક્ષક દંપતિના પુત્ર મિલન પટેલની, જેમણે પાયલોટ બની કોમર્શિયલ પાયલોટ બની અન્ય યુવાનોને આકાશને આંબવાની પ્રેરણા આપી છે. શિક્ષણ,

Latest news tapi : કલેકટરશ્રીની અધ્યક્ષતામાં નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં તાપી જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાની તકેદારી

Latest news tapi : કલેકટરશ્રીની અધ્યક્ષતામાં નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં આજે તાપી જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાની

Latest news tapi : તાપી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
તાપી જિલ્લા કલેક્ટર કચેરી, વ્યારા ખાતે કલેક્ટર ડો. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ અરજદારો દ્વારા જિલ્લા

Latest news tapi : વડકુઈ-વાસકૂઈ-નાનીચેર રોડના કામચલાઉ ડાયવર્ઝન બંધ કરી વૈકલ્પિક માર્ગ માટેનું જાહેરનામું બહાર પડાયું
કાર્યપાલક ઇજનેર શ્રી મા.અને મ. પંચાયત વિભાગ તાપી દ્વારા વડકુઈ વાસકુઈ નાનીચેર રોડ વ્યારા તાલુકાના રસ્તા પર લોકલ ખાડી પરના હયાત કોઝવેના સ્થાને માઇનોર બ્રિજ

Latest news tapi : તાપી જિલ્લામાં પાલક પરિવાર બનવા ઇચ્છુક પરિવાર કે સંસ્થા માટે અરજીઓ મંગાવવામાં આવી
ફોસ્ટર કેર ગાઈડલાઈન-૨૦૧૬ અંતર્ગત તાપી જિલ્લામાં પિતૃસ્નેહથી વંચિત અને ચિલ્ડ્રન હોમમાં આશ્રય લેનારા બાળકોના સંરક્ષણ અને સંવર્ધન માટે પાલક પરિવારો અને જૂથ પાલક સંભાળ સંસ્થાઓ

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25નું પરિણામ જાહેર થયું : ગુજરાતના બે મોટા શહેરોની પસંદગી કરવામાં આવી
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં ગુજરાતના બે મોટા શહેરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ અને સુરત શહેરનો સમાવેશ થાય છે.

લોકઅદાલતમાં સૌથી વધુ કેસોનો નિકાલ કરવામાં સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા- નવી દિલ્હીના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શનમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ-સુરત દ્વારા તા.૧૨ જુલાઈએ સુરત જિલ્લાની

