યુવતીનું દવાના રિએક્શનથી મોત થતા ખળભળાટ
ACના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના જીવલેણ બની

નવસારી જિલ્લાના ચીકુને જીઆઈ ટેગ મળ્યો : જીઆઇ ટેગ શું છે ?
નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ઘણી ખેત પેદાશો છે, જે એના વિસ્તાર તેમજ લાક્ષણિકતાઓથી ઓળખાય છે. પરંતુ તેના માટે જરૂરી એવો જીઆઈ ટેગ મેળવવામાં ન આવતા

પીએમ દ્વારા કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર રપ૮ કરોડ રૂપિયાનો ખર્ચ
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગુરુવારે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા ૩ વર્ષમાં કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની

તાપી જિલ્લામાં સ્થાનિક વાહન ચાલકોને ટોલ ફ્રી કરાવવાનું ભૂત ફરી ધુણ્યું, ૨૬મી માર્ચે આંદોલન
સોનગઢના માંડળ ગામના ટોલનાકા પર સ્થાનિક વાહનોને ટોલ મુક્તિ અપાવવાની માંગ સાથે ભૂત ફરી ધુણ્યું છે, ટોલ મુક્તિની માંગ નહીં સ્વીકારાય તો આગામી તા.૨૬-૦૩-૨૦૨૫ના રોજ

ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે : હર્ષ સંઘવી
સોનગઢમાં મોરારી બાપુની રામકથામાં હર્ષ સંઘવીએ ધર્મ પરિવર્તન મુદ્દે કડક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે. તેઓ

Tapi : સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે બેઠક યોજાઇ
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ (UCC)નો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ

૦૭ માર્ચ-જન ઔષધિ દિવસ : પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP): નાગરિકો માટે આરોગ્યની સંજીવની
૭ મી માર્ચ જન ઔષધિ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે.આજના યુગમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બન્યું છે. આરોગ્ય મંત્રી

નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ૮૨ હજારથી વધુ લખપતી દીદીઓ : કોણ છે લખપતી દીદી?
ભારત સરકારશ્રી દ્વારા મહિલાઓના સશક્તિકરણ કરવાની મહત્વાકાંક્ષી પહેલથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧૫ ઓગષ્ટ -૨૦૨૩ના રોજ લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી હતી. જેનો મુખ્ય

સોનગઢ નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી : પ્રમુખ તરીકે સારિકા પાટીલની વરણી
સોનગઢ નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી આજરોજ કરવામાં આવી હતી. જેમાં અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે સારિકા સચિન પાટીલ,ઉપ-પ્રમુખ તરીકે પ્રકાશભાઇ રાજુભાઈ ગામીત,કારોબારી ચેરમેન તરીકે હેતલભાઈ

આગની દુર્ઘટનામાં નુકસાનગ્રસ્ત શિવશક્તિ માર્કેટની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ
સુરત શહેરના રિંગરોડ સ્થિત શિવશક્તિ માર્કેટમાં લાગેલી વિકરાળ આગ પર ફાયરબ્રિગેડના જવાનોએ કલાકોની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. આજે સાંજે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ

નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રીશ્રીના સૂચિત કાર્યક્રમ અનુસંધાને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ સુશ્રી મનિષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
આગામી 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને યોજનાર લખપતિ દીદી કાર્યક્રમ સંદર્ભે સચિવશ્રી પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ સુ.શ્રી મનિષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને