Explore

Search

July 18, 2026

Contact us -7820092500

IAS Coaching

સોનગઢમાં યુવકે ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સોનગઢના કિલ્લાના જંગલ વિસ્તારમાં એક યુવકે ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મૃતકની ઓળખ શૈલેષભાઈ વાડીલાલ ગામીત (ઉં.વ.૩૮), રહે. પાથરડા ગામ, નિઝર તાલુકા તરીકે થઈ છે. બનાવની જાણ થતાં સોનગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.

Advertisement
error: Content is protected !!