Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching
July 14, 2025

Latest news tapi : આંબાપાણી આશ્રમશાળામાં છેડતીની ફરિયાદ બાદ વિદ્યાર્થિનીનો આપઘાત

ડોલવણના આંબાપાણી ખાતે આવેલ વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધો.૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સાથે રસોઇયા કામ માટે રસોડામાં બોલાવી બે રસોઈયા અભદ્ર વ્યવહાર કરતા

લોકઅદાલતમાં સૌથી વધુ કેસોનો નિકાલ કરવામાં સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા- નવી દિલ્હીના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શનમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ-સુરત દ્વારા તા.૧૨ જુલાઈએ સુરત જિલ્લાની

હાઇવે પર ખાડા મુદ્દે NHAI અધિકારીને ફટકાર્યો દંડ? કોણ છે આ ગુજરાતની મહિલા IAS અધિકારી ?

ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અનેક રોડ ધોવાઈ જવાના સમાચાર મળતા હોય છે. ભારે વરસાદને ખાડા પડવા રોડ ધોવાઈ જવા જેવી સમસ્યા ઊભી થતી હોય છે. મહિસાગર

વઘઈ-સાપુતારા રોડ પર આવેલો અંબિકા નદી પરનો નંદિઉતારા બ્રિજ એક વર્ષ માટે બંધ

વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યમાં અનેક પુલોની ચકાસણી કરવામાં આવી હતી અને આ દરમિયાન અમુક પુલની વર્તમાન સ્થિતિ નબળી જણાતા તંત્ર દ્વારા ભારે

Advertisement
error: Content is protected !!