
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પવન-ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પવન-ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે આજે પણ અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભરૂચ, વલસાડ સહિતના અનેક

Plane crash : પ્લેન દુર્ઘટના બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા PMOની એક ઉચ્ચ-સ્તરીય ટીમ અમદાવાદ પહોંચી
અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં સર્જાયેલી ગોઝારી પ્લેન દુર્ઘટના બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા અને રાહત-બચાવ કાર્યોની દેખરેખ રાખવા માટે વડા પ્રધાન કાર્યાલય (PMO)ની એક ઉચ્ચ-સ્તરીય ટીમ અમદાવાદ

રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નિધનને પગલે આવતીકાલે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું 12 જૂન, 2025 નારોજ નિધન થયું હતું. તેમના અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન,

અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનાની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે
અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 વિમાન દુર્ઘટનાની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. દુર્ઘટના બાદ તરત જ ભારતની ફોરેન્સિક, FSL, ATS અને AAIB

Plane crash : હોસ્પિટલ પ્રશાસન તરફથી મહત્ત્વની સ્પષ્ટતાઓ ,પ્લેન ક્રેશના મૃતદેહ માટે પૈસાની માંગણી કરે, તો તે ફોન ફ્રોડ સમજજો!
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના પછી પીડિત પરિવારો પોતાના સ્વજનોના મૃતદેહ મેળવવા માટે અનેક પ્રકારની પ્રક્રિયાઓમાં પસાર થઈ રહ્યા છે ત્યારે આ પળોમાં કોઈ છેતરપિંડીનો ભોગ

Plane crash : પૂર્વ CM રૂપાણીના નિધનને લઈ આવતીકાલે રાજ્યવ્યાપી શોક
ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. વિજયભાઈ રૂપાણીનું 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે. તેમના સન્માનમાં ગુજરાત સરકારે આવતીકાલે 16 જૂન, 2025ના

