Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching
June 19, 2024

Tapi : બુટલેગરને ઝડપી પાડવામાં તાપી જિલ્લા પોલીસને સફળતા મળી, ૨૭ હજારનો વિદેશી દારૂ સાથે એક પકડાયો

સોનગઢના રાણીઆંબા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડવામાં તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડની ટીમને સફળતા મળી છે.મળતી માહિતી અનુસાર તાપી

Tapi : કપચી ભરેલ ડમ્પર ઇકકો ગાડી ઉપર પલ્ટી ગયું,ઇક્કો ગાડી ચાલકનું મોત

સોનગઢના સેલટીપાડા ગામ નજીક ડામર વાળી કપચી ભરેલ એક ડમ્પર ઇકકો ગાડી ઉપર પલટી જતાં ઈકકો ગાડીનું કચ્ચરઘાણ વળી ગયો હતો.આ અકસ્માતના બનાવમાં ઇક્કૉ ગાડીનો

વ્યારામાં RTO દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન : ૬૨ જેટલા સ્કુલવાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

૧૮મી જુન નારોજ વહેલી સવારથી વ્યારામાં RTO દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.આરટીઓ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ દ્વારા સ્કૂલમાં વર્ધીમાં જતા વાહનો એટલે સ્કૂલ

રાજ્યસભા સચિવાલયના ૫૦ જેટલા અધિકારીઓ ગુજરાતના 4 દિવસીય અભ્યાસ પ્રવાસે

ગાંધીનગર : રાજ્યસભાના ડાયરેક્ટર શ્રી પી.નારાયણના નેતૃત્વ હેઠળ ૫૦ જેટલા અધિકારીઓ ગુજરાતના ચાર દિવસીય અભ્યાસ પ્રવાસે આવેલ છે. પ્રવાસના પ્રથમ દિવસ ૧૮મી જૂનના રોજ રાજ્યસભાની

અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો

અમદાવાદ : દેશમાં અને રાજ્યમાં પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. પરંતુ હવે તો જાણે હદ થઈ ગઈ છે જ્યારે લોકોને જીવન

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 41 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી

સુરત : સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા એક સાથે 41 પોલીસ ઇન્સ્પેકટરની બદલીના ઓર્ડર કર્યા છે. એમ તો પોલીસ કમિશનર તરીકે અનુપમ સિંહ

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે કરી મુલાકાત

નવી દિલ્હી : ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ની યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે મુલાકાત થઈ હતી જેમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના જૂન, 2024ના એપિસોડ માટે વિચારો અને ઇનપુટ્સ આમંત્રિત કર્યા

નવી દિલ્હી : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીના કારણે ટૂંકા વિરામ બાદ ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમના આગામી એપિસોડ વિશે ખુશી વ્યક્ત

પ્રધાનમંત્રીશ્રી મોદીએ વારાણસીમાં કૃષિ સખીઓ તરીકે 30,000થી વધારે સ્વસહાય જૂથોને પ્રમાણપત્રો એનાયત કર્યા

વારાણસી : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીમાં કૃષિ સખીઓ તરીકે 30,000થી વધારે સ્વસહાય જૂથોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. કૃષિમાં મહિલાઓની નોંધપાત્ર ભૂમિકા અને યોગદાનને

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે લાહૌલ અને સ્પીતિમાં બચાવ કામગીરી હાથ ધરવા બદલ ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની માઉન્ટેન રેસ્ક્યુ ટીમને બિરદાવી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે લાહૌલ અને સ્પીતિમાં બચાવ કામગીરી હાથ ધરવા બદલ ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની માઉન્ટેન રેસ્ક્યુ ટીમને બિરદાવી

Advertisement
error: Content is protected !!