Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching
May 25, 2024

Ayodhya : હવે સામાન્ય લોકો જ નહીં પરંતુ VIP અને VVIP પણ મોબાઈલ ફોન લઈને મંદિરમાં જઈ શકશે નહીં

અયોધ્યામાં રામ મંદિરની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે કેમ્પસમાં કોઈ મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. રામ મંદિર

કર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરાયા

કર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરાયા જેના અનુસંધાને તાપી જિલ્લાના કોઇ વિદ્યાર્થીઓ કર્ગિસ્તાનમાં ફસાયેલ હોય તો તાપી જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ

તાપી જિલ્લાની કુલ ૧૦૫૫ આંગણવાડી કેન્દ્રો ખાતે બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં  તાપી જિલ્લાના આઇ.સી.ડી.એસ. વિભાગની ૧૦૫૫ આંગણવાડી કેન્દ્રો ખાતે પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત બાલક-પાલક સર્જન  કાર્યક્રમ ની

Advertisement
error: Content is protected !!